શનિવાર અને રવિવારે પૂનમ

શનિવાર અને રવિવારે પૂનમ

3 અને 4 જૂને જેઠ માસની પૂર્ણિમા હશે. કેલેન્ડરમાં તફાવતને કારણે આ વખતે જેઠ પૂર્ણિમા બે દિવસ ઉજવાશે. આ તિથિનું મહત્ત્વ પણ તહેવાર જેવું જ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન કરવાની પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, જેઠ પૂર્ણિમા પર કરવામાં આવેલ દાન અને નદી સ્નાનથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, ભક્તોની મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. પૂર્ણિમા પર ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે.

હિન્દી પંચાંગના વર્ષમાં 12 પૂનમ હોય છે, પરંતુ જે વર્ષમાં અધિકમાસ હોય છે, તે વર્ષમાં કુલ 13 પૂનમ હોય છે. આ વખતે અધિક માસ શ્રાવણ હશે, તેના કારણે વર્ષમાં 13 પૂર્ણિમા હશે. જાણો આ દિવસે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow