Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Politics

PM મોદી રાજકોટ આવશે

Gujaratnow1 min read
PM મોદી રાજકોટ આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવશે. જેમાં આગામી 28 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલ ભંગાણ પર પરિવર્તન કરી બેઠકો કબ્જે લેવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાને ઉતરી ગયા છે.

વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસો સુધી ગુજરાતના પ્રવાસે આવી સભા ગજવશે. જેમાં આખરી તબક્કામાં રાજકોટ શહેરમાં આગામી 28 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સભા સંબોધન કરશે.વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ચોથી મુલાકાત છે. જેમાં 11 ઓક્ટોબરના રોજ પ્રથમ સભા જામકંડોરણા ત્યારબાદ 19 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેર, 20 નવેમ્બરના રોજ ધોરાજી અને 28 નવેમ્બરના રોજ ચોથી મુલાકાત રાજકોટ શહેર ખાતે યોજવામાં આવશે.

Gujaratnow1 min read

Related News