મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં PM મોદીએ આજના બપોર બાદના પોતાના કાર્યક્રમ રદ કરી મોરબીની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે.આ દરમિયાન હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર ઘટનાથી વાંકેફ કરવામાં માટે ફોટો થકી માહિતીનો પ્રયાસ કરી સમીક્ષા કરશે. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તો અને મૃતકોના પરિજનો સાથે વડાપ્રધાને મુલાકાત કરશે અને મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી સાંત્વના પાઠશે. આ સાથે જ મોરબીમાં ત્રણ કલાક રોકાશે.વધુમાં મોરબી SP ઓફિસે મહત્વની બેઠકનું પણ આયોજન કરશે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow