મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં PM મોદીએ આજના બપોર બાદના પોતાના કાર્યક્રમ રદ કરી મોરબીની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે.આ દરમિયાન હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર ઘટનાથી વાંકેફ કરવામાં માટે ફોટો થકી માહિતીનો પ્રયાસ કરી સમીક્ષા કરશે. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તો અને મૃતકોના પરિજનો સાથે વડાપ્રધાને મુલાકાત કરશે અને મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી સાંત્વના પાઠશે. આ સાથે જ મોરબીમાં ત્રણ કલાક રોકાશે.વધુમાં મોરબી SP ઓફિસે મહત્વની બેઠકનું પણ આયોજન કરશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow