મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા હતા

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટનાને લઇને રાજ્ય હચમચી ગયું છે. આ હોનારતમાં 135 લોકોના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ PM નરેન્દ્ર મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. તેવામાં PM મોદીએ આજના બપોર બાદના પોતાના કાર્યક્રમ રદ કરી મોરબીની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં PM મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે.આ દરમિયાન હવાઈ નિરીક્ષણ કરી સમગ્ર ઘટનાથી વાંકેફ કરવામાં માટે ફોટો થકી માહિતીનો પ્રયાસ કરી સમીક્ષા કરશે. ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તો અને મૃતકોના પરિજનો સાથે વડાપ્રધાને મુલાકાત કરશે અને મૃતકોના પરિવારજનો સાથે વાતચીત કરી સાંત્વના પાઠશે. આ સાથે જ મોરબીમાં ત્રણ કલાક રોકાશે.વધુમાં મોરબી SP ઓફિસે મહત્વની બેઠકનું પણ આયોજન કરશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow