ફેમસ કિંજલ દવેના થનાર પતિ રહે છે આવા આલીશાન ઘરમાં, જુઓ સામે આવી ઘરની તસ્વીરો…

ફેમસ કિંજલ દવેના થનાર પતિ રહે છે આવા આલીશાન ઘરમાં, જુઓ સામે આવી ઘરની તસ્વીરો…

બધા ગુજરાતી કલાકારોમાં આજકાલ ગાયક કલાકારો ખુબ જ ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે, ખાસ કરીને ગીતા રબારી અને કિંજલ દવેની લોકપ્રિયતા તો આજે વિદેશો સુધી રહેલી છે. આવી સ્થિતિમાં કિંજલ દવેની વાત કરવામાં આવે તો તે ગુજરાતની એકમાત્ર સફળ અને ફેમસ ગાયક કલાકાર રહી છે, જે પોતાના ગીતોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી આવી છે.

જો કે આજે તમને કિંજલ દવેના ગીતો વિષે નહિ પરંતુ તેમના થનાર પતિના આલીશાન ઘર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની તસ્વીરો હાલમાં સોસીયલ મીડિયા પર ખુબ જ વાયરલ થવા લાગી છે. હવે બધા જાણે છે કે કિંજલ દવેના થનાર પતિનું નામ પવન જોશી છે જેઓ ઘણીવાર પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.

ખાસ કરીને તમે જોયું હશે કે બંને અવારનવાર સાથે જોવા મળતા હોય છે અને પવન જોશી પણ ઘણીવાર લાઈટલાઇટમાં રહે છે. જો કે હાલમાં તેઓ તેમના આલીશાન ઘરને લઈને ચર્ચામાં છે, કહેવાય છે કે આજથી 2 વર્ષ પહેલાં પવન જોશીએ પોતાનું નવું ઘર ખરીધુ હતું, જેમાં કિંજલ સહિત તેમના પરિવાર સાથે તેઓ પૂજા કરતા પણ જોવા મળ્યા હતા.

ખરેખર પવન જોશીનું ઘર ખબ જ સુંદર અને આલીશાન છે.આ ભવ્ય અને વૈભવશાળી ઘરને જોઈને તમે પણ ચોકી જશો.પ્રાપ્ત અહેવાલો મુજબ જોવામાં આવે તો પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે.જો કે તેઓ મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામના વતની છે.પરંતુ અમદાવાદમાં રહીને બિઝનેસ કરે છે.

કહેવાય છે કે પવન જોષીને મોડેલિંગ ફોટોનો બહુ જ શોખ છે.જો કે પવન જોશી તેમના કામની સાથે-સાથે પોતાના લક્ઝરી લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતા આવ્યા છે. જો કે હાલમાં તેમના ઘરની તસ્વીરો ફરી એકવાર સોસીયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે, જેમાં ચાહકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow