જે વાતો આપણાં નિયંત્રણમાં નથી, તેનો પોઝિટિવ વિચાર સાથે સ્વીકાર કરી લેવાથી જ જીવનમાં શાંતિ આવે છે

જે વાતો આપણાં નિયંત્રણમાં નથી, તેનો પોઝિટિવ વિચાર સાથે સ્વીકાર કરી લેવાથી જ જીવનમાં શાંતિ આવે છે

જીવનમાં સુખ-દુઃખની અવર-જવર રહે છે. વધારે દુઃખ ત્યારે આવે છે, જ્યારે આપણી ઇચ્છાઓ પૂર્ણ થતી નથી. દુઃખોથી મુક્તિ મેળવવા ઇચ્છો છો તો સૌથી પહેલાં આપણે આપણી ખોટી ઇચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. સાથે જ, જે વાતો આપણાં નિયંત્રણમાં નથી, તેને પોઝિટિવ વિચાર સાથે સ્વીકારીશું તો જીવનમાં શાંતિ જળવાયેલી રહેશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow