જે વાતો આપણાં નિયંત્રણમાં નથી, તેનો પોઝિટિવ વિચાર સાથે સ્વીકાર કરી લેવાથી જ જીવનમાં શાંતિ આવે છે

જે વાતો આપણાં નિયંત્રણમાં નથી, તેનો પોઝિટિવ વિચાર સાથે સ્વીકાર કરી લેવાથી જ જીવનમાં શાંતિ આવે છે

જીવનમાં સુખ-દુઃખની અવર-જવર રહે છે. વધારે દુઃખ ત્યારે આવે છે, જ્યારે આપણી ઇચ્છાઓ પૂર્ણ થતી નથી. દુઃખોથી મુક્તિ મેળવવા ઇચ્છો છો તો સૌથી પહેલાં આપણે આપણી ખોટી ઇચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. સાથે જ, જે વાતો આપણાં નિયંત્રણમાં નથી, તેને પોઝિટિવ વિચાર સાથે સ્વીકારીશું તો જીવનમાં શાંતિ જળવાયેલી રહેશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow