રોજ માત્ર 10 મિનિટ સમય કાઢીને બની શકાય છે 16 વર્ષ યુવાન! ડૉક્ટરના મોઢે જ સાંભળો ટિપ્સ

રોજ માત્ર 10 મિનિટ સમય કાઢીને બની શકાય છે 16 વર્ષ યુવાન! ડૉક્ટરના મોઢે જ સાંભળો ટિપ્સ

દરેક મનુષ્યમાં કાયમ યુવાન રહેવાની ઈચ્છા હોય છે. કારણ કે યુવાની એક એવો સમયગાળો છે. જ્યારે તમે સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ રહી શકો છો.

આ સમયે તમારી પાસે વિશ્વને મુઠ્ઠીમાં કરવાની હિમ્મત હોય છે. પરંતુ શું તમે વૃદ્ધા વસ્તાને મુઠ્ઠીમાં કરી શકો છો?

આ છે 16 વર્ષ જવાન રહેવાની રીત
આયુર્વેદના ડોર્ટર વરાલક્ષ્મીએ એક સ્ટડીના હવાલે જાણકારી આપી છે કે દિવસમાં 10 મિનિટ ઝડપી ચાલવાથી તમારૂ ઉંમરને 16 વર્ષ સુધી ઓછી કરી શકાય છે.

આવો જાણીએ વાલ્કિંગ એક્સરસાઈઝ વૃદ્ધા વસ્થાને દૂર કરવા માટે કઈ રીતે મદદ કરે છે?  

શું કહે છે સ્ટડી?
કમ્યુનિકેશન બાયોલોજી પર પબ્લિશ સ્ટડીને 4 લાખથી વધારે લોકો પર કરવામાં આવ્યો છે. તેમાં ધીમી ગતિથી ચાલતા લોકોના મુકાબલે સામાન્ય અને ઝડપી ચાલતા લોકોની બાયોલોજીકલ એજને અસલી ઉંમરથી 16 વર્ષ ઓછુ જોવામાં આવ્યું છે.

ડૉ. વરાલક્ષ્મીએ કહ્યું કે અભ્યાસમાં ઝડપથી ચાલતા લોતોમાં લ્યૂકોસાઈટ્સ સેલ્સના ટેલોમેયરની લંબઈ વધારે મળી આવી છે.

બાયોલોજીકલ એજ શું હોય છે?
ડૉ. વરાલક્ષ્મીના જણાવ્યા અનુસાર જે આપણા જન્મના સમયના આધાર પર ચાલે છે તે ક્રોનોલોજીકલ એલ હોય છે. જની શરીરના સેલ્સ અને ટિશ્યુની ઉંમરને બાયોલોજીકલ એજ કહેવાય છે.

આ ઉંમર વાતાવરણ અને અન્ય કારકોથી થતી ક્ષતિથી વધતી રહે છે. જ્યારે તે ઉંમર ક્રાનોલોજીકલ એજથી વધારે થઈ જાય તો તેની ઉંમરમાં જ વૃદ્ધા વસ્થાના લક્ષણ જોવા મળે છે.

ટેલોમેયર શું હોય છે?
આયુર્વેદિક ડોક્ટર અનુસાર, ટેલોમેયર આપણા DNAનો છેલ્લો ભાગ હોય છે. જે ઉંમર અને વાતાવરણના તણાવના કારણે પ્રભાવિત થાય છે.

ટેલોમેયરની લંબાઈને પ્રાકૃતિક વૃદ્ધા વસ્તા અને આનુવાંશિક અસ્થિરતા હેઠળ માનક માનવામાં આવે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow