Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
suicide

હે ભગવાન ! સોશિયલ મીડિયા ફેમ છોકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, છત પર લટકી ગઈ

Gujaratnow1 min read
હે ભગવાન ! સોશિયલ મીડિયા ફેમ છોકરીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, છત પર લટકી ગઈ

છત્તીસગઢના રાયગઢની રહેવાસી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર લીના નાગવંશીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. લીનાની લાશ તેના જ ઘરની છત પર પાઈપથી લટકતી મળી આવી હતી. લીના નાગવંશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેતી હતી. તેના અનેક હજાર ફોલોઅર્સ છે. આ છોકરી ઇન્સ્ટાગ્રામ પર શોર્ટ વીડિયો અને રીલ્સ માટે ખૂબ જ લોકપ્રિય રહી છે.

ઘરની છત પર ગળેફાંસો ખાધો
26 ડિસેમ્બરની બપોરે તેણે ઘરની છત પર ફાંસો ખાઈ લીધો હતો. ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. માહિતી મળતા પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો.

23 વર્ષની લીના હતી સોશિયલ મીડિયાનો જાણીતો ચહેરો
લીના નાગવંશી લગભગ 23 વર્ષની હતી. તેમણે ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર લીનાના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. તે ખૂબ ખુશમિજાજ હતી. પરંતુ અચાનક તેના મોતથી બધાને રડાવી દીધા. આ ઘટનાને કારણે પરિવારના સભ્યો આઘાતમાં છે.

તુનિશા શર્માએ પણ કર્યો આપઘાત
ઉલ્લેખનીય છે ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માએ પણ 24 ડિસેમ્બરે આપઘાત કર્યો હતો જેના આજે અંતિમ સંસ્કાર કરાયા હતા.

આ પહેલા પણ મનોરંજન જગતની ઘણી હસ્તીઓએ કર્યો હતો આપઘાત
મનોરંજન જગતની હસ્તી કે તેમાં કામ કરતા લોકોના આપઘાતની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ ઘણા લોકોએ આપઘાત કર્યો હતો જિયા ખાન, સુશાંત સિંહ રાજપૂત, પ્રત્યુશા બેનરજી સહિતના બીજા ઘણા લોકો સામેલ છે.

Gujaratnow1 min read

Related News