હવે આ ડેરીએ એક ઝાટકે 40 કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો મામલો

હવે આ ડેરીએ એક ઝાટકે 40 કર્મચારીને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો મામલો

મહેસાણામાં આવેલ દૂધસાગર ડેરીએ 40 કર્મચારીઓને છૂટા કર્યા છે. જોકે કર્મચારીઓની ટ્રાયલ બેજથી ભરતી કરવામાં આવી હતી. પશુપાલન વિદ્યાપીઠ અભ્યાસક્રમ ઉપર 1 વર્ષથી 40 જેટલા કર્મચારી રાજસ્થાનમાં ફરજ બજાવી રહ્યા હતા. ત્યારબાદ કર્મચારીઓનો અભ્યાસક્રમ યોગ્ય ન હોવાનું કારણ આપી છૂટા કરી દેવામાં આવ્યા છે. ઓડિટરના રિપોર્ટ બાદ સંબંધિત વિભાગ દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરી દ્વારા એક ઝાટકે 40 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી નાખતા કર્મચારીઓમાં પણ રોષ ફેલાયો છે.


દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારા કર્યો હતો
મહેસાણાની દૂધ સાગર ડેરીએ 24 ડિસેમ્બરે ભાવ વધારાની જાહેરાત કરી હતી. દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. પશુપાલકોને કિલો ફેટ દીઠ 750ના બદલે રૂ.770 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટ 20 રૂપિયા વધુ લાભ થશે. નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરીથી નવો ભાવ વધારો અમલીકરણમાં મુકાશે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow