હવે ફૂડ ડિલિવરી કંપનીએ કર્મચારીઓ પર ફેરવી કાતર, એકઝાટકે આટલાં લોકોને કરી દીધાં ઘરભેગાં

હવે ફૂડ ડિલિવરી કંપનીએ કર્મચારીઓ પર ફેરવી કાતર, એકઝાટકે આટલાં લોકોને કરી દીધાં ઘરભેગાં

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ શુક્રવારે પોતાના 380 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેની જાણકારી આપતા કહ્યું કે તે ખૂબ જ અઘરો નિર્ણય હતો. તેમણે આ પગલું પોતાના ફેરફારના નિર્ણયની રીતે ઉઠાવ્યો છે. કંપનીએ 380 ક્ષમતાવાળા કર્મચારીઓને કાઢવા વિશે જણાવ્યું કે અમે આ અઘરો નિર્ણય પોતાની ટીમને નાની કરવા માટે લીધો છે.

કંપનીની તરફથી કહેવામાં આવ્યું છે કે દરેક સંભવ ઉપાયો પર વિચાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કંપનીએ આ નિર્ણય બાદ મોકલેવા ઈમેલમાં કર્મચારીઓની માફી પણ માંગી છે.

'મુશ્કેલ નિર્ણય, પરંતુ કંપની માટે જરૂરી'
કંપનીના સીઈઓ શ્રહર્ષ મજેતીએ લખ્યું છે કે બિઝનેસને પુનગર્ઠિત કરવાની પ્રોસેસમાં અમે પોતાની ટીમના સાઈઝનું કામ કરવાનું રહેશે. આ એક મુશ્કેલ નિર્ણય છે. આ પુરી પ્રોસેસમાં કંપનીને પોતાના 380 ટેલેન્ટને વિદા કરવા પડશે અને કંપની તેના માટે મજબૂર છે.

કંપનીના કર્મચારીઓને મોકલેવા ઈમેલના આધાર પર આપ જાણકારી સામે આવી છે. તે પહેલા જ માર્કેટમાં ખબર આવી હતી કે સ્વિગી ઓછામાં ઓછા 250 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી શકે છે.

સ્વિગી બંધ કરશે આ બિઝનેસ
કંપનીએ પોતાના મીટ ડિલિવરી બિઝનેસને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ ફૂડ ડિલિવરી અને ગ્રોસરી ડિલિવરીની સાથે ઘણા બીજા વર્ટિકલમાં પણ ધંધો શરૂ કર્યો છે. તેમાં આ લિશિસિયલને પડકાર આપતી મીટ ડિલિવરી બિઝનેસ પણ હતો.

આટલું જ નહીં કંપની પહેલા ક્લાઉડ કિચન પણ ચલાવતી હતી. પરંતુ કોરોના કાળમાં તેને પહેલા ઘણા ક્લાઉડ કિચમ બંધ કરવા પડ્યા હતા.

આટલું જ નહીં ફૂડ ડિલિવરી બિઝનેસમાં જ્યાં તેમનો મુકાબલો Zomatoથી છે. ત્યાં જ ગ્રોસરી ડિલિવરીમાં તેમનો મુકાબલો BB Now, BlinkIt, Zepto અને Dunzo જેવી કંપનીઓ સાથે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow