પાર્લરમાં હજારો રૂપિયા નહીં બગાડવા પડે, રસોડામાં રહેલી આ એક વસ્તુથી સફેદ વાળ થઈ જશે કાળા

પાર્લરમાં હજારો રૂપિયા નહીં બગાડવા પડે, રસોડામાં રહેલી આ એક વસ્તુથી સફેદ વાળ થઈ જશે કાળા

પહેલાનના જમાનામાં સફેદ વાળને વધતી ઉંમરની નિશાની માનવામાં આવતા હતા. પરંતુ હાલના સમયમાં 25 વર્ષના યુવાનોના વાળ પણ સફેદ થઈ જાય છે. હાલના સમયમાં લાઈફસ્ટાઈલ, પ્રદુષણ અને અનહેલ્ધી ફૂડ હેબિટ્સ તેનું સૌથી મોટુ કારણ છે. જો તમે પણ નાની ઉંમરમાં આ સમસ્યાથી પરેશાન છો તો અમે તમને આ ટેન્શનથી દૂર કરી શકીએ છીએ.

સફેદ વાળમાંથી મળી છુટકારો
યંગ એજમાં વાળ સફેદ થવાથી કોન્ફિડન્સ લો થવાનો સામનો કરવો પડી શકે છે. જો તેના માટે કેમિકલ યુક્ત હેર ડાઈનો ઉપયોગ કરવામાં આવશે તો વાળ ડેમેજ થઈ શકે છે. એવામાં મેથીના ઉપયોગથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળી શકે છે.

સફેદ વાળ નેચરલી કાળા કરવાના ઉપાય
મેથી સાથે કરો ગોળનું સેવન
જો તમે ઈચ્છો છો કે સફેદ વાળ નેચરલ રીતે કાળા થઈ જાય તો મેથીની સાથે ગોળનું સેવન કરવાનું શરૂ કરી દો. આયુર્વેદમાં આ બંન્નેના કોમ્બિનેશનનો ફાયદો જણાવવામાં આવ્યો છે મેથી અને ગોળથી ન ફક્ત વાળમાં ડાર્કનેસ પરત આવશે સાથે જ હેર ફોલ અને ટાલ જેવી સમસ્યાઓ પણ દૂર થશે. સાથે જ વાળમાં ગજબની શાઈન પણ જોવા મળશે.

મેથીના પાણીથી ધોવો વાળ
વાળના ફાયદા માટે મેથીનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમે એક વાસણમાં પાણી લો અને મેથીના દાણાને મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ઉકાળો અથવા ઠંડુ કરવા મુકી દો. આ મેથી પાણીથી માથુ ધોવો અને લગભગ 15 મિનિટ સુધી વાળને ન ઘોવો. અમુક દિવસ સુધી આમ કરવાથી ઈચ્છા અનુસાર રિઝલ્ટ મળશે.

સવારના સમયે કરો આ કામ
તમે મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળીને છોડી દો અને સવારે તેને પીસીને પેસ્ટ તૈયાર કરી લો અને વાળમાં લગાવી દો. અમુક દિવસો સુધી આમ કરવાથી તમારા વાળ નેચરલ રીતે કાળા થઈ જશે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow