એડવેન્ચર કેમ્પમાં વિદ્યાર્થીઓને નાઈટ ટ્રેકિંગ, ખડકો ચઢવા-ઉતરવા, રેસ્ક્યૂની ટ્રેનિંગ અપાઈ

એડવેન્ચર કેમ્પમાં વિદ્યાર્થીઓને નાઈટ ટ્રેકિંગ, ખડકો ચઢવા-ઉતરવા, રેસ્ક્યૂની ટ્રેનિંગ અપાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે પાટણવાવના ઓસમ પર્વત ખાતે ત્રણ દિવસનો ઇકો એડવેન્ચર કેમ્પ યોજાયો હતો જેમાં જુદી જુદી કોલેજોના 60 જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. ભાઈઓ માટે 20થી22 ફેબ્રુઆરી અને બહેનો માટે 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન એડવેન્ચર કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ખડકો ચઢવા-ઉતરવા, નાઈટ ટ્રેકિંગ અને રેસ્ક્યૂ વર્ક સહિતની જુદી જુદી તાલીમ આપવામાં આવી હતી.

કોલેજ અને યુનિવર્સિટીના ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોનો શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક વિકાસ થાય અને તેઓમાં સમૂહમાં રહેવાની તેમજ રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેની ઉત્તરદાયિત્વની ભાવના જાગૃત થાય તેવા ઉદ્દેશ્યથી શારીરિક શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઈકો એડવેન્ચર કેમ્પ ઓસમ પર્વત, પાટણવાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને વન્ય જીવસૃષ્ટિ, પશુ-પક્ષીઓ, વનસ્પતિઓ, ખડકોના આકારના આધાર પર તેમની માહિતી, ખડકો ચઢવા-ઉતરવાની ટેક્નિકો, જંગલોમાં આકસ્મિક પડાવ, નાઈટ ટ્રેકિંગ, રેસ્ક્યૂ વર્ક જેવી તાલીમો આપવામાં આવી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow