રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં દિવાળીના પર્વે જ ખૂની ખેલ ખેલાયો, જુઓ વિડિઓ

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં દિવાળીના પર્વે જ ખૂની ખેલ ખેલાયો, જુઓ વિડિઓ

રાજકોટના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે દિવાળીના પર્વે જ ખૂની ખેલ ખેલાયો છે. જેમાં જૂથ અથડામણમાં ઘટના સ્થળે જ એકની ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે. જેમાં 6 વ્યક્તિને ઇજા થઇ છે. જ્યારે એકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આ ઘટનામાં હાલ જે ઇજાગ્રસ્ત સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. તેની વિગત મુજબ મહેશ પાંચા સરાવડા(ઉ.વ.40) (રહે. મોરબી રોડ સેટેલાઇટ ચોક) આજે મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જયકીશાન મેઈન રોડ, જમના પાર્ક શેરી નં.10 પાસે હતા ત્યારે બે શખ્સોએ આવી છરી વડે હુમલો કરતા માથામાં અને શરીરના અન્ય ભાગે ઇજા થતાં હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજો બે વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.

0:00
/

અન્ય ઇજાગ્રસ્તોમાં વલ્લભ જસમત રૈયાણી (ઉ.વ.52),વિકાસ લખમણ (ઉ.વ.19), સુધમ મધુભાઈ (ઉ.વ.30), અર્જુન સુનિલ લાઠીગ્રા (ઉ.વ.26) (રહે. સેટેલાઇટ ચોક મધુવન સ્કૂલ પાસે)ને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. ઘટનાને પગલે બી.ડિવિઝન પોલીસનો સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow