માઇક્રોવેવમાં ક્યારેય ગરમ ન કરતા આ ચીજવસ્તુઓ, નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન!

માઇક્રોવેવમાં ક્યારેય ગરમ ન કરતા આ ચીજવસ્તુઓ, નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન!

માઇક્રોવેવ સાવચેતીઓ : શુ -શુ ન રાખવું જોઇએ. આજકાલ મોટાભાગના લોકો તેમના ઘરમાં વિવિધ પ્રકારની ખાદ્ય વસ્તુઓ બનાવવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરે છે. એમાં કોઈ શંકા નથી કે માઈક્રોવેવે ઘણી બધી વસ્તુઓને ઝડપી બનાવાનુ સરળ બનાવી દીધું છે. તે માત્ર ખોરાકને ગરમ કરવાનું જ નહી, પણ કેક બનાવવામાં અને ખોરાક પકવવાનું કામ પણ ઝડપી બનાવે છે. જો કે,આજ કાલ કેટલાક લોકો માઇક્રોવેવનો ઉપયોગ તે વસ્તુઓને તૈયાર કરવા માટે પણ કરે છે કે જેનાથી વિજળીના કરંટ જોખમ ઉભું થઇ શકે છે તો જાણીએ તમારે માઇક્રોવેવની અંદર શું ન રાખવું જોઈએ.

ઇંડા  
માઇક્રોવેવ ઓવનની અંદર કાચા ઇંડા અથવા ફ્રિજમાં રાખેલા સખત બાફેલા ઇંડા રાખવાનું ટાળવુ જોઇએ. એવું એટલા માટે કે ઇંડાને તેની છાલ સાથે માઇક્રોવેવમાં રાખવાથી વિસ્ફોટ થઇ શકે છે અથવા કોઇ મોટી ગડબડ થઇ શકે છે આનાથી માત્ર માઇક્રોવેવ જ ખરાબ નહી થાય ,પરતું માઇક્રોવેવને નુકસાન પહોંચે છે સાથે તમને પણ નુકસાન પહોંચાડી શકે છે તેથી કોઇ પણ નુકશાન ટાળવા માટે તમે બાફેલા ઇંડાને ફરીથી ગરમ કરી શકો છો, પરંતુ કાચા ઈંડા અથવા છાલવાળા ઈંડાને ગરમ કરવાનું ટાળ

ટમેટા સોસ
ટામેટાસોસ  પણ માઈક્રોવેવ ઓવનમાં ગરમ ​​ન થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણકે આનાથી વિસ્ફોટ, વિજળીનો કરંટ અને ઓવનમાં ટમેટા સોસ ઢળવાનું પણ જોખમ થઇ શકે છે

પાણી
ઘણા લોકો માઈક્રોવેવમાં પાણી ગરમ કરે છે, તે પણ જાણ્યા વિના કે તેનાથી જોખમ પેદા થઇ શકે છે. વાસ્તવમાં   ગેસ સ્ટોવ અથવા ઇલેક્ટ્રિક કેટલ કરતાં ઓવન વધુ ઝડપથી પાણી ગરમ કરે છે. ઓવનમાં પાણી ગરમ કરતી વખતે કોઈ પરપોટા બનતા નથી, જેથી છલકાવવાનુ જોખમ વધે છે, જે ખતરનાક અકસ્માતોનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે કાં તો માઇક્રોવેવમાં પાણી ગરમ ન કરો અને જો કરો તો તેને લાંબા સમય સુધી ઓવનમાં ન રાખો

દ્રાક્ષ
જો કોઈપણ મીઠાઈમાં દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને માઇક્રોવેવમાં ગરમ ​​કરવાનું ટાળો. કારણ કે દ્રાક્ષ પછી પીગળેલા પ્લાઝમામાં ફેરવાઈ શકે છે અને ઓવનમાં વિસ્ફોટ કરી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેનો પલ્પ મીઠો હોય છે

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow