માઇક્રોવેવમાં ક્યારેય ગરમ ન કરતા આ ચીજવસ્તુઓ, નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન!

માઇક્રોવેવમાં ક્યારેય ગરમ ન કરતા આ ચીજવસ્તુઓ, નહીં તો ભોગવવું પડશે મોટું નુકસાન!

માઇક્રોવેવ સાવચેતીઓ : શુ -શુ ન રાખવું જોઇએ. આજકાલ મોટાભાગના લોકો તેમના ઘરમાં વિવિધ પ્રકારની ખાદ્ય વસ્તુઓ બનાવવા માટે માઇક્રોવેવનો ઉપયોગ કરે છે. એમાં કોઈ શંકા નથી કે માઈક્રોવેવે ઘણી બધી વસ્તુઓને ઝડપી બનાવાનુ સરળ બનાવી દીધું છે. તે માત્ર ખોરાકને ગરમ કરવાનું જ નહી, પણ કેક બનાવવામાં અને ખોરાક પકવવાનું કામ પણ ઝડપી બનાવે છે. જો કે,આજ કાલ કેટલાક લોકો માઇક્રોવેવનો ઉપયોગ તે વસ્તુઓને તૈયાર કરવા માટે પણ કરે છે કે જેનાથી વિજળીના કરંટ જોખમ ઉભું થઇ શકે છે તો જાણીએ તમારે માઇક્રોવેવની અંદર શું ન રાખવું જોઈએ.

ઇંડા  
માઇક્રોવેવ ઓવનની અંદર કાચા ઇંડા અથવા ફ્રિજમાં રાખેલા સખત બાફેલા ઇંડા રાખવાનું ટાળવુ જોઇએ. એવું એટલા માટે કે ઇંડાને તેની છાલ સાથે માઇક્રોવેવમાં રાખવાથી વિસ્ફોટ થઇ શકે છે અથવા કોઇ મોટી ગડબડ થઇ શકે છે આનાથી માત્ર માઇક્રોવેવ જ ખરાબ નહી થાય ,પરતું માઇક્રોવેવને નુકસાન પહોંચે છે સાથે તમને પણ નુકસાન પહોંચાડી શકે છે તેથી કોઇ પણ નુકશાન ટાળવા માટે તમે બાફેલા ઇંડાને ફરીથી ગરમ કરી શકો છો, પરંતુ કાચા ઈંડા અથવા છાલવાળા ઈંડાને ગરમ કરવાનું ટાળ

ટમેટા સોસ
ટામેટાસોસ  પણ માઈક્રોવેવ ઓવનમાં ગરમ ​​ન થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણકે આનાથી વિસ્ફોટ, વિજળીનો કરંટ અને ઓવનમાં ટમેટા સોસ ઢળવાનું પણ જોખમ થઇ શકે છે

પાણી
ઘણા લોકો માઈક્રોવેવમાં પાણી ગરમ કરે છે, તે પણ જાણ્યા વિના કે તેનાથી જોખમ પેદા થઇ શકે છે. વાસ્તવમાં   ગેસ સ્ટોવ અથવા ઇલેક્ટ્રિક કેટલ કરતાં ઓવન વધુ ઝડપથી પાણી ગરમ કરે છે. ઓવનમાં પાણી ગરમ કરતી વખતે કોઈ પરપોટા બનતા નથી, જેથી છલકાવવાનુ જોખમ વધે છે, જે ખતરનાક અકસ્માતોનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે કાં તો માઇક્રોવેવમાં પાણી ગરમ ન કરો અને જો કરો તો તેને લાંબા સમય સુધી ઓવનમાં ન રાખો

દ્રાક્ષ
જો કોઈપણ મીઠાઈમાં દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેને માઇક્રોવેવમાં ગરમ ​​કરવાનું ટાળો. કારણ કે દ્રાક્ષ પછી પીગળેલા પ્લાઝમામાં ફેરવાઈ શકે છે અને ઓવનમાં વિસ્ફોટ કરી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તેનો પલ્પ મીઠો હોય છે

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow