નેપાળમાં યુવાનોના વિરોધ

નેપાળમાં યુવાનોના વિરોધ

નેપાળમાં 8 સપ્ટેમ્બરની સવારે, ગુસ્સે ભરાયેલા યુવાનોએ કાઠમંડુની શેરીઓમાં હંગામો મચાવ્યો. પ્રદર્શન છેલ્લા 48 કલાકથી ચાલી રહ્યું છે. હિંસક અથડામણ અને આગચંપીમાં અત્યાર સુધીમાં 22 લોકો માર્યા ગયા છે અને 400થી વધુ ઘાયલ થયા છે. હિંસા બાદ પરિસ્થિતિ એટલી બગડી કે 24 કલાકની અંદર જ ઓલી સરકારનું તખ્તાપલટ થઈ ગયું. પીએમ ઓલી પદ પરથી રાજીનામું આપીને કાઠમંડુ છોડીને ભાગી ગયા. આ સાથે, વધતા હંગામાને રોકવા માટે સેનાએ સમગ્ર દેશનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો છે.

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen-Z છેલ્લા 2 દિવસથી હિંસક વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સંસદ, PM ઓલી, રાષ્ટ્રપતિ, ભૂતપૂર્વ PM, નાણામંત્રીના અંગત નિવાસસ્થાનોમાં આગ લગાવી દીધી હતી. રાષ્ટ્રપતિ ભવન અને ઘણી સરકારી કચેરીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow