ભાવનગર-સોમનાથ હાઈવેની નેશનલ એવોર્ડ વિજેતા તસવીર

ભાવનગર-સોમનાથ હાઈવેની નેશનલ એવોર્ડ વિજેતા તસવીર

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા-દિલ્હી દ્વારા ભારતના નેશનલ હાઈવેની ડિજિટલ ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં “કેમેરાની આંખે નેશનલ હાઈવે”નું આયોજન કરવામાં આવેલ. જેમાં ભાવનગરના ધવલ અમૂલ પરમારને ભાવનગર- સોમનાથ હાઈવેના ફોટોગ્રાફ્સને રૂપિયા 10,000નું ઇનામ મળેલ છે

2016થી શરૂ થયેલું નેશનલ હાઇવેનું કામ હજી અધૂરું
ભાવનગરથી વેરાવળ સુધીના 263 કી.મી.ના રોડનું કામ ચાર જુદા જુદા તબક્કામાં વહેંચાયું છે. અને 30 મે 2016થી શરૂ થયેલુ આ કામ હજી ભાવનગરથી તળાજા સુધી પૂર્ણ થયું છે બાકીનું કામ થોડા થોડા અંતરે થયું છે પણ 100 ટકા થયું નથી.

નેશનલ હાઈવેના કામ માટે 450 કરોડનો ખર્ચ અંદાજાયો
આમ તો ભાવનગર-સોમનાથ હાઈવેના કામને ચાર ફેઈજમાં વહેંચવામાં આવ્યું છે અને તેના માટે અલગ-અલગ રકમની ફાળવણી કરાઈ છે. જેમાં ભાવનગરથી તળાજા સુધી 819 કરોડ તળાજાથી મહુવા 645 કરોડ, હુવાથી કાગવદર 450 કરોડ અને કાગવદરથી ઉના વચ્ચે નેશનલ હાઈવેના કામ માટે 450 કરોડનો ખર્ચ અંદાજાયો છે.

મહુવાથી આગળમાં તો ઓછું કામ થયું
​​​​​​​અંતર જોઇએ તો ભાવનગર-તળાજા 48 કિ.મી, તળાજા-મહુવા 45 કિ.મી, મહુવા-કાગવદર 40 કિ.મી તેમજ કાગવદર-ઊના 49 કિ.મી.નુ઼ છે. તેમાં મોટા ભાગે કટકા કટકા કામ બાકી રહેલું છે. તો મહુવાથી આગળમાં તો ઓછું કામ થયું છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow