મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે ઇક્વિટી જ નહિં, ન્યૂએજના રોકાણકારોમાં જાગૃતિ વધી

મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે ઇક્વિટી જ નહિં, ન્યૂએજના રોકાણકારોમાં જાગૃતિ વધી

બદલાતા જમાનામાં પરિવર્તન લાવવું જરૂરી છે, ખાસકરીને મોંઘવારી સામે હવે પારંપારિક રોકાણ વામળું સાબીત થઇ રહ્યું છે. પારંપારિક રોકાણની તુલનાએ ફુગાવો ઝડપી વધી રહ્યો છે જેના કારણે હવે ફુગાવા સામે યોગ્ય રિટર્ન મળી રહે તે માટે અન્ય માધ્યમોમાં રોકાણ તરફ નજર દોડાવવી પડે તેમ છે. હજુ મોટાભાગના લોકો રોકાણના નવા માધ્યમોમાં રોકાણ માટે ડર અનુભવી રહ્યાં છે. જેમકે મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ્સ એટલે ઇક્વિટી જ નહીં તેમાં રોકાણના અલગ-અલગ સેગમેન્ટ હોય છે માટે રોકાણકારોએ એ ખ્યાલ દૂર કરવો જોઇએ તેવો નિર્દેશ દિવ્યભાસ્કર અને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ જાગરૂતત્તા પર અમદાવાદમાં યોજાયેલા સેમિનારમાં એક્સિસ એએમસીના વેસ્ટ-સાઉથ ઝોનના ઝોનલ ઓફિસર નિરજ સુંદરાનીએ જણાવ્યું હતું.

મોંઘવારી સામે લડત આપવામાં એવા સેગમેન્ટમાં રોકાણ હવે જરૂરી બન્યું છે જે સારું રિટર્ન આપે મ્યુ. ફંડ્સ જેવા રોકાણના માધ્યમમાં લાંબાગાળાને ધ્યાનમાં રાખી રોકાણ કરવામાં આવે તો સારુ રિટર્ન મળી શકે છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow