મોટાભાગના લોકો કરે છે આ ભૂલ! ક્યારેય ફ્રીઝમાં ન મુકો આ ફળ અને શાકભાજી, થશે ગંભીર નુકસાન

મોટાભાગના લોકો કરે છે આ ભૂલ! ક્યારેય ફ્રીઝમાં ન મુકો આ ફળ અને શાકભાજી, થશે ગંભીર નુકસાન

જ્યારથી રેફ્રિજરેટર આવ્યું છે ત્યારથી લોકો તાજા ફળો અને શાકભાજી ખાવાનું ભૂલી ગયા છે. ફ્રિઝ ખોરાકને બગાડતા અટકાવે છે. જો કોઈ પણ ખાદ્ય પદાર્થ રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરવામાં આવે તો તેને ઘણા દિવસો સુધી બગાડથી બચાવી શકાય છે.

ખાસ કરીને ફળો અને શાકભાજી ફ્રિજમાં રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. પરંતુ કેટલાક ફળો અને શાકભાજીને ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આવી વસ્તુઓને ફ્રીઝમાં રાખવાનું ટાળો. આવો જાણીએ કઇ વસ્તુઓ ફ્રીઝમાં ન રાખવી જોઇએ.

ખીરા કાકડી
કાકડીની તાસીર ગરમ હોય છે. જ્યારે ફ્રીઝમાં રાખવામાં આવે છે, ત્યારે તે ખૂબ જ ઠંડુ થઈ જાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ફ્રીઝમાં રાખવાથી તે ઝડપથી સડવા લાગે છે, આવી કાકડી ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ટામેટા
ટામેટાંને ફ્રીઝમાં રાખવાનું ટાળો. ફ્રીઝમાં રાખેલા ટામેટાં ઝડપથી બગડી શકે છે. આનાથી ટામેટાંનો સ્વાદ અને પોષણ પણ ઘટે છે.

બટાકા
બટાકાને ફ્રીઝમાં રાખવું યોગ્ય નથી. બટાકાને ઠંડીમાં રાખવાથી તેમાં રહેલા સ્ટાર્ચમાં ફેરફાર થાય છે. આવા બટાકાનો ટેસ્ટ મીઠો બને છે. ફ્રિઝમાં બટાકા ઝડપથી સડવા લાગે છે.

લસણ
લસણને ફ્રીઝમાં રાખવાનું ટાળો. તેને બંધ જગ્યાએ રાખવાથી ઝડપથી બગડવા લાગે છે. લસણ ફ્રીઝમાં રહેલા ભેજને શોષી લે છે. લસણને ફ્રીઝમાં રાખવાથી અન્ય શાકભાજીમાં પણ દુર્ગંધ આવી શકે છે.

ડુંગળી
ડુંગળીને હવાવાળી જગ્યાએ રાખવી જોઈએ. જ્યારે ડુંગળીને ફ્રિઝ જેવી બંધ જગ્યાએ સંગ્રહિત કરવામાં આવે છે ત્યારે તે અંકુરિત થવા લાગે છે અથવા તે સડીને બગડી જાય છે. ડુંગળીને ફ્રીઝમાં રાખવાથી દુર્ગંધ પણ આવવા લાગે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow