રાજકોટ જિલ્લામાંથી છેલ્લા 3 દિવસમાં 16 હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ

રાજકોટ જિલ્લામાંથી છેલ્લા 3 દિવસમાં 16 હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ

રાજકોટ શહેર-જિલ્લાના આઠેય વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરતી આદર્શ આચારસંહિતા સમિતિ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 16 હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. જિલ્લામાં હજુ સુધી આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ આવી નથી.જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે.

Read more

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

'ધ બંગાળ ફાઇલ્સ'નું ટ્રેલર પશ્ચિમ બંગાળમાં લોન્ચ થશે

દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી હાલમાં અમેરિકામાં તેમની આગામી ફિલ્મ 'ધ બેંગાલ ફાઇલ્સ'નું પ્રમોશન કરી રહ્યા છે. તેઓ ત્યાંના ઘણા

By Gujaratnow
લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર બોમ્બ ન શોધી શક્યા, 7 પોલીસકર્મી સસ્પેન્ડ

લાલ કિલ્લા પર સુરક્ષા કવાયત દરમિયાન ડમી બોમ્બ ન મળતાં એક કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સહિત સાત દિલ્હી પોલીસ કર્મચારીઓને સસ્

By Gujaratnow