મની પ્લાન્ટ કરતાં પણ વધારે શુભ હોય છે આ 5 છોડ, ઘરમાં રાખતા જ વધે છે ધન અને વૈભવ

મની પ્લાન્ટ કરતાં પણ વધારે શુભ હોય છે આ 5 છોડ, ઘરમાં રાખતા જ વધે છે ધન અને વૈભવ

ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવાથી આર્થિક સમૃદ્ધી વધે છે

આર્થિક ઉન્નતિ માટે લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખે છે. વાસ્તુ મુજબ ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવાથી આર્થિક સમૃદ્ધી વધે છે. કહેવાય છે કે જે ઘરમાં મની પ્લાન્ટનો છોડ હોય છે, ત્યાં ક્યારેય રૂપિયા-પૈસાની અછત રહેતી નથી.

અળસીનો છોડ- વાસ્તુ મુજબ જે ઘરના બગીચા, છત અથવા બાલકનીમાં અળસીનો છોડ લગાવેલો હોય છે, ત્યાં ક્યારેય ધનની કમી થતી નથી. ઘરની સામે અળસીનો છોડ લગાવવાના અન્ય ઘણા ફાયદા થાય છે. સંતાન પ્રાપ્તિ માટે પણ ઘરની સામે આ છોડને લગાવવા શુભ માનવામાં આવે છે. ઘરમાં હંમેશા સુખ-શાંતિનો માહોલ રહે છે.

તુલસીનો છોડ- ઘરમાં તુલસીનો છોડ રાખવો અત્યંત શુભ હોય છે. એવુ કહેવાય છે કે તુલસી માં લક્ષ્મીનુ સ્વરૂપ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં શ્રી હરિ ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા રહે છે. ઘરમાં તુલસી રાખવાથી તમને આરોગ્યનુ વરદાન પ્રાપ્ત થાય છે, પરંતુ ધનના ભંડાર પણ ક્યારેય ખાલી થતા નથી.

શ્વેતાર્ક- શ્વેતાર્કના પાન અને તેની ડાળીઓ તોડવાથી તેમાંથી દૂધ જેવો સફેદ પદાર્થ નિકળે છે. આ છોડને ગણપતિજીનુ પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુમાં આ છોડને ઘરમાં રાખવો અત્યંત શુભ જણાવવામાં આવ્યો છે. શ્વેતાર્કનો છોડ ઘરમાં રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધી આવે છે.

જેડ પ્લાન્ટ- તમે ઘણા લોકોના ઘરની છત અને બાલકનીમાં જેડ પ્લાન્ટ રાખેલો જોયો હશે. જેને ક્રસુલા ઓવાટા પણ કહેવામાં આવે છે. ફેંગશુઈમાં આ છોડને ખૂબ ચમત્કારી જણાવવામાં આવ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow