મજા કર પણ કંઈ કરે તો પ્રોટેકશન યૂઝ કરજે

મજા કર પણ કંઈ કરે તો પ્રોટેકશન યૂઝ કરજે

'સન ઓફ સરદાર 2'માં સબાની ભૂમિકામાં જોવા મળેલી રોશની વાલિયા ઘણી સિરિયલોનો પણ હિસ્સો રહી ચૂકી છે. તેણે 'બાલિકા વધૂ'માં ગંગાના બાળપણનો રોલ ભજવ્યો હતો. તેણે 'દેવો કે દેવ મહાદેવ'માં કિશોરી સીતાની ભૂમિકા ભજવી હતી અને મહારાણા પ્રતાપમાં 'અજબદે પંવર'ની ભૂમિકા ભજવી હતી. સબા 7 વર્ષની હતી ત્યારે મુંબઈ આવી હતી. તેનો ઉછેર સિંગલ પેરેન્ટિંગ દ્વારા થયો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન, તેણે માતાએ આપેલી કેટલીક બોલ્ડ સલાહ વિશે વાતચીત કરી જે ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહી છે.

રોશની હોટરફ્લાયના 'ધ મેલ ફેમિનિસ્ટ' પોડકાસ્ટમાં જોવા મળી હતી. તેણે કહ્યું કે- મારી માતા ક્યારેય સ્ટ્રીક રહી નથી. હું જે પણ કંઈ કરું દરેક વસ્તુ મારી માતા સાથે શેર કરું છું. પછી ભલે તે કોઈ છોકરાને મળવાની વાત હોય કે તેને ઘરે બોલાવવાની વાત હોય. મને લાગે છે કે સ્ટ્રીક વર્તન બાળકોને વધુ બગાડે છે. રોશનીએ કહ્યું કે- મારા મિત્રો માતા સાથે ખૂબ જ મજા કરે છે. તે આંટી નહીં પણ મારી મમ્મીને સ્વીટી કહે છે.

રોશનીને પૂછવામાં આવ્યું કે- એવા 3 ઉદાહરણો આપી શકો છો, જેના પર લોકો ક્યારેય વિશ્વાસ ન કરે કે કોઈના મમ્મી આવું પણ કહી શકે છે. આના પર રોશનીએ જવાબ આપ્યો કે- 'મારી માતા હંમેશા અમને કહેતી હતી કે કંઈ કરો તો પ્રોટેકશન યૂઝ કરજો. ભારતીય ઘરોમાં આ હજુ પણ સામાન્ય વાત નથી. મારા કરતાં મારી મોટી બહેનને આ વાત વધુ કહી છે કારણ કે હું ત્યારે નાની હતી, હવે હું મોટી થઈ રહી છું એટલે મને પણ આ વાત કહી છે.'

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow