મહિષાસુરમર્દિની પૂજાનું મહત્ત્વ

મહિષાસુરમર્દિની પૂજાનું મહત્ત્વ

26 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી શારદીય નવરાત્રિ રહેશે. આ દિવસોમાં દેવીના બધા જ સ્વરૂપોની પૂજા થાય છે. તેમાં સૌથી વધારે ખાસ મહિષાસુરમર્દિની સ્વરૂપની પૂજા થાય છે. આ સ્વરૂપ વીરતાનું પ્રતીક છે. એટલે તેમની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે.

દેવતાઓની શક્તિથી પ્રકટ થઈ મહાદેવી

મહિષાસુરે જ્યારે ધરતી ઉપર આતંક ફેલાવી રાખ્યો હતો ત્યારે બધા દેવતાઓએ પોતાની શક્તિને એકઠી કરી ત્યારે મહાદેવીનું સ્વરૂપ પ્રકટ થયું. શક્તિના આ સ્વરૂપે મહિષાસુરને માર્યો. તે પછી દેવતા, યક્ષ, ગંધર્વ, કિન્નર અને ઋષિઓએ મહિષાસુરમર્દિની સ્વરૂપની પૂજા કરી. ત્યારથી જ દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે દેવીના આ સ્વરૂપની પૂજા થવા લાગી.

એક અન્ય કથા પ્રમાણે ભગવાન શ્રીરામજીએ રાવણને મારવા અને જીતવાની ઇચ્છાથી શક્તિની આરાધના કરી હતી. વિદ્વાન જણાવે છે કે દેવર્ષિ નારદે શ્રીરામને નવરાત્રિમાં દેવી પૂજા કરવાની સલાહ આપી હતી. ત્યારે રામજીએ આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રિમાં દેવીના મહિષાસુરમર્દિની સ્વરૂપની પૂજા કરી હતી. એટલે તેમને વિજય મળ્યો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow