રાજ્યનાં 10 શહેરોમાં પારો 40 ડિગ્રી પાર

રાજ્યનાં 10 શહેરોમાં પારો 40 ડિગ્રી પાર

રાજ્યના 10 શહેરોમાં સોમવારે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો હતો ત્યારે હીટવેવની ચેતવણી આપી લોકોને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યું છે. હીટવેવને હળવાશથી લેવાની જરૂર નથી કારણ કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં હીટવેવના કારણે 290 લોકોના મૃત્યુ થયા છે. જેમાં 239 પુરૂષ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2011થી 2021 સુધીના એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટના સંકલિત આંકડામાં આ ખુલાસો થયો છે.

2015માં સૌથી વધારે 52 મૃત્યુ થયા હતા જ્યારે 2014માં 45 મૃત્યુ થયા હતા. લોકસભામાં સરકારે માહિતી આપી હતી કે 2022માં ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ સરેરાશ આઠ દિવસ હતું. 2021માં એક પણ દિવસ હીટવેવની અસર નહોતી જ્યારે 2019માં સરેરાશ 4 દિવસ હીટવેવની અસર હતી. રાજ્યમાં 8 સ્ટેશન પર હીટવેવનું પ્રમાણ નોંધવામાં આવે છે.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow