મનપા કરશે બે લાખ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ

મનપા કરશે બે લાખ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ

દેશનો સ્વતંત્રતા પર્વ નજીક આવી રહ્યો છે જેને લઈને દરેક સરકારી તંત્ર અલગ અલગ કાર્યક્રમોના આયોજનમાં લાગી ગયું છે. આ પૈકી રાજકોટ મહાનગરપાલિકાએ હર ઘર તિરંગા અભિયાન મુજબ તિરંગાનું વિતરણ શરૂ કર્યું છે. ગત વર્ષે આ અભિયાન હેઠળ મનપાએ તિરંગા બદલ વિવિધ સંસ્થાઓ પાસેથી ચાર્જ લીધા હતા અને લોકો વોર્ડ ઓફિસેથી તિરંગો લેવા જાય તો ચાર્જ આપવાનો હતો. જો કે આ વર્ષે મનપા કોઇપણ પ્રકારનો ચાર્જ નહિ લ્યે અને વિનામૂલ્યે જ આપશે. હાલની સ્થિતિએ મનપાએ 2 લાખ તિરંગાનો ઓર્ડર આપ્યો છે જો કે દરેક ઘરે તિરંગા પહોંચાડવા હોય તો શહેરમાં આશરે 4 લાખથી વધુ તિરંગા જરૂર પડે. હર ઘર તિરંગા ઉપરાંત મનપાએ તિરંગા યાત્રાની પણ તૈયારી શરૂ કરી છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow