મનપા કરશે બે લાખ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ

મનપા કરશે બે લાખ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ

દેશનો સ્વતંત્રતા પર્વ નજીક આવી રહ્યો છે જેને લઈને દરેક સરકારી તંત્ર અલગ અલગ કાર્યક્રમોના આયોજનમાં લાગી ગયું છે. આ પૈકી રાજકોટ મહાનગરપાલિકાએ હર ઘર તિરંગા અભિયાન મુજબ તિરંગાનું વિતરણ શરૂ કર્યું છે. ગત વર્ષે આ અભિયાન હેઠળ મનપાએ તિરંગા બદલ વિવિધ સંસ્થાઓ પાસેથી ચાર્જ લીધા હતા અને લોકો વોર્ડ ઓફિસેથી તિરંગો લેવા જાય તો ચાર્જ આપવાનો હતો. જો કે આ વર્ષે મનપા કોઇપણ પ્રકારનો ચાર્જ નહિ લ્યે અને વિનામૂલ્યે જ આપશે. હાલની સ્થિતિએ મનપાએ 2 લાખ તિરંગાનો ઓર્ડર આપ્યો છે જો કે દરેક ઘરે તિરંગા પહોંચાડવા હોય તો શહેરમાં આશરે 4 લાખથી વધુ તિરંગા જરૂર પડે. હર ઘર તિરંગા ઉપરાંત મનપાએ તિરંગા યાત્રાની પણ તૈયારી શરૂ કરી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow