વિશ્વમાં નર્સ-હેલ્થ વર્કર્સની અછત, વિદેશોમાં માગ વધી

વિશ્વમાં નર્સ-હેલ્થ વર્કર્સની અછત, વિદેશોમાં માગ વધી

કોરોના મહામારીના ગંભીર દોર પછી દુનિયાના મોટા દેશો હવે હેલ્થ વર્કર્સ અને ખાસ કરીને નર્સની ભારે અછત સામે ઝઝૂમી રહ્યા છે. કોરોના દરમિયાન વધુ કામ, ઓછા પગારથી કંટાળી અનેક સ્વાસ્થ્યકર્મીઓએ પોતાનું કામ છોડી દીધું હતું. હવે જ્યારે દુનિયાભરમાં અવર-જવર શરૂ થઇ એવામાં જર્મનીથી લઈને યુએઈ અને સિંગાપોર સુધી નર્સને વિઝા અને સારા પગારની ઓફર થઈ રહી છે.

ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિઝનું અનુમાન છે કે આવનારાં વર્ષોમાં 1.30 કરોડ નર્સ અને હેલ્થ વર્કર્સની જરૂર પડશે. ગ્રાન્ડ રિવ્યૂ રિસર્ચ અનુસાર વૈશ્વિક સ્વાસ્થ્ય દેખરેખ સ્ટાફિંગ ક્ષેત્ર વાર્ષિક 6.9%ના દરે વધી રહ્યું છે. 2030 સુધી આ ક્ષેત્રમાં 5.17 લાખ કરોડ રૂ.(63 બિલિયન ડૉલર) ખર્ચ થશે.તાજેતરમાં કેનેડામાં પણ મોટાપાયે નર્સની અછતના અહેવાલ આવ્યા હતા. ત્યાં પણ મોટાપાયે નર્સની માગ કરવામાં આવી રહી છે.

દુનિયાભરમાં સૌથી વધુ નર્સ અને હેલ્થ વર્કર્સ ભારત અને ફિલિપાઈન્સથી બોલાવાય છે. જર્મનીની સરકારે ફિલિપાઈન્સથી 600 નર્સની નિમણૂક માટે એક કરાર કર્યો છે. જર્મની સરકાર યાત્રાખર્ચ આપવાની સાથે રહેવા માટે ઘરની પણ ઓફર કરી રહી છે. યુએઈએ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત સાથે નર્સ અને હેલ્થ વર્કર્સ માટે કરાર કર્યો હતો. યુએઈએ 10 વર્ષ સુધી અખાતી દેશોમાં રહેવા માટે ગોલ્ડન વિઝાની ઓફર કરાઈ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow