અમેરિકા સહિત અમીર દેશોના નેતાઓ આર્થિક વિકાસની અવગણના કરી રહ્યાં છે

અમેરિકા સહિત અમીર દેશોના નેતાઓ આર્થિક વિકાસની અવગણના કરી રહ્યાં છે

અમેરિકાથી લઇને બ્રિટન, ચીનથી લઇને રશિયા, એશિયા સુધી આર્થિક રીતે સંપન્ન દેશો હવે પીછેહઠ કરી રહ્યા છે. લોકો પરેશાન છે તેમજ દેશની આર્થિક પ્રગતિ થંભી ગઇ છે અથવા તો વિકાસદર ઘટી રહ્યો છે. કારણ છે રાજનેતા. આર્થિક વિકાસનો વાયદો કરીને રાજકારણમાં પ્રવેશનારા આ રાજનેતાઓ હવે આ જ મુદ્દાને નજરઅંદાજ કરી રહ્યા છે.

વ્લાદિમીર પુટિને રશિયાને યુદ્વમાં ધકેલ્યું તો USમાં જો બાઇડેન પણ આર્થિક મંદીની વાત કરે છે. ચીનમાં શી જિનપિંગનું રાષ્ટ્રના નામ પર અનુશાસન એ હદે નિરંકુશ છે કે લોકો દેખાવો કરી રહ્યા છે. શી જિનપિંગની નીતિનો વિરોધ કરનારા પર દમન થઇ રહ્યું છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસ આ પેટર્નમાં ફિટ બેસે છે. આર્થિક વિકાસના મુદ્દે તેઓ વડાપ્રધાન બન્યાં પરંતુ મોંઘવારીને અંકુશમાં રાખવામાં નિષ્ફળ નિવડ્યાં.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે 4%ના વિકાસદરનો વાયદો કર્યો પરંતુ વૈશ્વિક વેપારની સિસ્ટમને નબળી બનાવીને વિકાસમાં અડચણ ઊભી કરી. અમેરિકાની સરકારે ગત વર્ષે 12,000 નવા નિયમ રજૂ કર્યા હતા. આજના નેતા દાયકામાં સૌથી વધુ સ્ટેટિસ્ટ છે. સમસ્યા એ છે કે રાજનેતાઓ અત્યારે ટૂ-ડુ યાદીઓને સતત નજરઅંદાજ કરે છે. તેમનો ચૂંટણીઢંઢેરો પહેલાંની તુલનામાં વિકાસ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુધારા માટે પણ તૈયાર નથી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow