અનેક બિમારીઓને દૂર કરે છે કીવી, જાણો તેનું સેવન કરવાથી થતા 6 ચમત્કારી ફાયદાઓ વિશે

અનેક બિમારીઓને દૂર કરે છે કીવી, જાણો તેનું સેવન કરવાથી થતા 6 ચમત્કારી ફાયદાઓ વિશે

ભોજનમાં સ્વાદિષ્ટ કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. કીવી ઘણા પોષકતત્વોથી ભરપુર હોય છે.  

તેમાં ઘણી બિમારીઓને દૂર કરવાનો પાવર હોય છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાથી લઈને આંખોને હેલ્ધી રાખવા સુધી તેને ખાવાના ઘણા ફાયદા છે.

કીવી ખાવાના ફાયદા

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ફાયદાકારક
કીવી હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં તમારી ખૂબ જ મદદ કરી શકે છે. આ હાર્ટ અટેક અને સ્ટ્રોલ જેવા ખતરાને પણ બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ખતરાથી પણ બચાવે છે.

એક સ્ટડી અનુસાર જે અનુસાર અઠવાડિયામાં એક વખત 3 કીવી ખાય તે વ્યક્તિના ડાયસ્ટેલિક અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર બંન્નેમાં ખૂબ જ કમી જોવા મળી હતી.  

એવું માનવામાં આવી રહ્યું છે કે કીવીમાં મળતા લ્યૂટિન નામના એન્ટીઓક્સીડેન્ટ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. કીવીમાં વિટામિન C ભરપૂર માત્રામાં મળી આવે છે જે બ્લેડ પ્રેશરને ઓછુ કરવામાં હેલ્પ કરે છે.

ઈમ્યૂનિટી વધશે
કીવીમાં રહેલા વિટામિન C શરીરમાં સેલ્સને ફ્રી રેડિકલ્સ ડેમેજથી બચાવે છે અને સેલુલર હેલ્થ માટે પણ જરૂરી માનવામાં આવે છે. આ ઈમ્યૂન સિસ્ટમને સપોર્ટ કરે છે અને ટીશૂના વિકાસ અને ફાયદામાં મદદ કરે છે. કીવીમાં ભરપૂક માત્રામાં વિટામિન C હોય છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમ માટે તેને ખૂબ જ સારૂ માનવામાં આવે છે.

હાડકાનું રાખે છે ધ્યાન
કીવીમાં વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે જે ઓસ્ટિયોટ્રોપિક એક્ટિવિટી અથવા નવા બોન સેલ્સને ડેવલો કરવામાં યોગદાન કરે છે. તેમાં રહેલા વિટામિન ઈ, મેગ્નોશિયમ અને ફોલેટ બધા તત્વ સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે.

વાળ માટે ફાયદાકારક
કીવીમાં મળી આવતા પોષક તત્વ વિટામિન સી અને ઈ વાળના ખરવાને ઓછુ કરવામાં તમારી મદદ કરી શકે છે. તે ઉપરાંત, તેમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ અને ઝીંક પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે બ્લડ સર્કુલેશનમાં હેલ્પ કરે છે અને વાળના ગ્રોથમાં મદદ કરે છે. કીવીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. આ પણ વાળના મોઈસ્ચરાઈઝેશન માટે ફાયદાકારક છે.

સ્કિનની હેલ્થ માટે ફાયદાકારક
કીવી વિટામિન સીનો એક સારો સોર્સ છે. આ એક એન્ટીઓક્સિડેન્ટના રૂપમાં કામ કરે છે અને સ્કિનની મુશ્કેલીઓ દૂર કરે છે.

આંખો માટે સારૂ
કીવી મોક્યુલર ડિઝનરેશનને રોકી શકે છે જે વિઝન લોસ થવા કારણે થાય છે. કીવીમાં lutein અને Zeaxanthin હોય છે આ બંન્ને પદાર્થ એન્ટીઓક્સિડેન્ટ માટે યોગ્ય કામ કરે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow