બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતનો તિરંગો નીચે ઉતાર્યો!

બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતનો તિરંગો નીચે ઉતાર્યો!

ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં લંડનમાં ભારતીય હાઈ કમીશનમાં તોડફોડ કરી. રવિવારે સાંજે હજારોની સંખ્યામાં ખાલિસ્તાન સમર્થક હાઈ કમીશન બહાર એકઠા થયા હતાં. બિલ્ડિંગમાં ઘૂસ્યા અને તિરંગો નીચે ઉતારી લીધો.

ખાલિસ્તાન સમર્થકોના હાથમાં ખાલિસ્તાની તિરંગો અને અમૃતપાલ સિંહના પોસ્ટર હતાં. પોસ્ટર્સ ઉપર લખ્યું, ‘ફ્રી અમૃતપાલ સિંહ’ (અમૃતપાલને આઝાદ કરો), ‘વી વોન્ટ જસ્ટિસ’(અમને ન્યાય જોઈએ) અને ‘વી સ્ટેન્ડ વિથ અમૃતપાલ સિંહ’(અમે અમૃતપાલ સાથે છીએ). એક વ્યક્તિને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ કહેતા પણ સાંભળવામાં આવી. બીજી બાજુ, ભારતે આનો સખત વિરોધ કર્યો અને દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરને સસપેન્ડ કર્યાં.

પોલીસ અમૃતપાલના 114 લોકોની ધરપકડ કરી ચૂકી છે
જોકે, અજનાલા પોલીસ સ્ટેશન ઉપર હુમલાના આરોપી અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસે છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગમાં અભિયાન હાથ ધર્યું છે. પોલીસે રવિવારે અમૃતપાલના 34 અન્ય સાથીઓની ધરપકડ કરી. અત્યાર સુધી પોલીસ 144 લોકોની ધરપકડ કરી ચૂકી છે. તે આખા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યાં જ, અમૃતપાલના સમર્થકોએ દાવો કર્યો છે કે તેને મોડી રાતે પોલીસે કસ્ટડીમાં લીધા છે. જોકે, પોલીસ આ વાત નકારી રહી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow