ઘરમાં પોપટ પાળવાથી દૂર થાય છે ઘણા દોષ, રાહુ-કેતુ અને શનિની પણ ખરાબ નજર પડતી નથી

ઘરમાં પોપટ પાળવાથી દૂર થાય છે ઘણા દોષ, રાહુ-કેતુ અને શનિની પણ ખરાબ નજર પડતી નથી

પોપટને હંમેશા ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં રાખવો જોઈએ

જેનાથી ઘણા પ્રકારના દોષ પણ સમાપ્ત થાય છે. એવામાં આવો જાણીએ કે પોપટ પાળતી સમયે કઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. જો કોઈ પોપટ પાળવા માગે છે તો તેને રાખવા માટે દિશાઓનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પોપટને હંમેશા ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આ દિશા પોપટને રાખવાની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે.

પોપટ પાળવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે

ઘરમાં પોપટ પાળવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. જેનાથી બિમાારીઓનુ જોખમ ઓછુ થાય છે અને લોકોને નિરાશાના ભાવથી બહાર આવવામાં સહાયતા મળે છે.

પોપટ પાળવાથી અકાલ મૃત્યુ થતી નથી

ઘરમાં પોપટ પાળવાથી અકાલ મૃત્યુ થતી નથી. જેનાથી ઘરની દરિદ્રતા દૂર કરવામાં મદદ મળે છે. જો ઘરમાં પોપટની ફોટો લગાવો છો તો તેનાથી રાહુ-કેતુ અને શનિની ખરાબ નજર ઘર પર પડતી નથી.

ઘરમાં પોપટ પાળો તો હંમેશા ખુશ રાખો

ઘરમાં પોપટ પાળો તો હંમેશા તેને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. વાસ્તુની દ્રષ્ટિએ પોપટને પિંજરામાં ખુશ રાખવો જોઈએ. જો પોપટ નારાજ થાય તો ઘરમાં નકારાત્મક અસર થવા લાગે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow