ઘરમાં પોપટ પાળવાથી દૂર થાય છે ઘણા દોષ, રાહુ-કેતુ અને શનિની પણ ખરાબ નજર પડતી નથી

ઘરમાં પોપટ પાળવાથી દૂર થાય છે ઘણા દોષ, રાહુ-કેતુ અને શનિની પણ ખરાબ નજર પડતી નથી

પોપટને હંમેશા ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં રાખવો જોઈએ

જેનાથી ઘણા પ્રકારના દોષ પણ સમાપ્ત થાય છે. એવામાં આવો જાણીએ કે પોપટ પાળતી સમયે કઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. જો કોઈ પોપટ પાળવા માગે છે તો તેને રાખવા માટે દિશાઓનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પોપટને હંમેશા ઘરની પૂર્વ-ઉત્તર દિશામાં રાખવો જોઈએ. આ દિશા પોપટને રાખવાની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે.

પોપટ પાળવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે

ઘરમાં પોપટ પાળવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. જેનાથી બિમાારીઓનુ જોખમ ઓછુ થાય છે અને લોકોને નિરાશાના ભાવથી બહાર આવવામાં સહાયતા મળે છે.

પોપટ પાળવાથી અકાલ મૃત્યુ થતી નથી

ઘરમાં પોપટ પાળવાથી અકાલ મૃત્યુ થતી નથી. જેનાથી ઘરની દરિદ્રતા દૂર કરવામાં મદદ મળે છે. જો ઘરમાં પોપટની ફોટો લગાવો છો તો તેનાથી રાહુ-કેતુ અને શનિની ખરાબ નજર ઘર પર પડતી નથી.

ઘરમાં પોપટ પાળો તો હંમેશા ખુશ રાખો

ઘરમાં પોપટ પાળો તો હંમેશા તેને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. વાસ્તુની દ્રષ્ટિએ પોપટને પિંજરામાં ખુશ રાખવો જોઈએ. જો પોપટ નારાજ થાય તો ઘરમાં નકારાત્મક અસર થવા લાગે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow