બસ માત્ર 10 રૂપિયાની આ શાકભાજી ખરીદી તેનો રસ નીકાળીને પી લો, ડાયાબિટીસ ગાયબ!

બસ માત્ર 10 રૂપિયાની આ શાકભાજી ખરીદી તેનો રસ નીકાળીને પી લો, ડાયાબિટીસ ગાયબ!

ડાયાબિટીસ હાલ મહામારીની જેમ ફેલાઈ ચુક્યો છે અને કરોડો લોકો તેનો શિકાર બની ગયા છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો હાઈ બ્લડ શુગરના કારણે જીવ ગુમાવી રહ્યા છે. ડાયાબિટીસ એક એવી બિમારી છે જેમાં વ્યક્તિના શરીરમાં ઈંસુલિન બનવાનું બંધ થઈ જાય છે અથવા તો તેનો ફંક્શનિંગ પ્રભાવ ઓછો થઈ જાય છે. આવી સ્થિતિમાં બ્લડ શુગર ઝડપથી વધવા લાગે છે.

આ બીમારીને કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે હંમેશા માટે તેની સારવાર શક્ય નથી. એક વખત આ બીમારી થઈ જાય તો જીવનભર તે તમારા શરીરમાં રહે છે. સામાન્ય રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને યોગ્ય ભોજનથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. અમુક ઘરગથ્થુ ઉપાયથી તેને કંટ્રોલ કરી શકાય છે.

ડુગળીનો રસ કરશે ડાયાબિટીસને ખતમ
એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં પ્રેઝન્ટ કરેલા રિસર્ચમાં ખુલાસો થયો કે ડુંગળીનો રસ (Onion Extract) બ્લડ શુગરને 50% સુધી ઓછી કરે છે. જો તમે સતત તેનું સેવન કરો તો ડાયાબિટીસને ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ રિસર્ચ સેન ડિયાગોમાં થયેલા એન્ડોક્રાઈન સોસાયટીની 97મી અનુઅલ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

જ્યાં રિસર્ચએ ડુગળી અને ડાયાબિટીસને લઈને મોટો ખુલાસો કર્યો. તેમણે એમ પણ કહ્યું કે ડુગળી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં સૌથી સસ્તુ અને કારગર સાબિત થઈ શકે છે.

ડુગળીનો કેટલો જ્યુસ પીવો ફાયદાકારક?
સંસોધકોની માનીએ તો ડાયાબિટીસથી ઝઝુમી રહેલા લોકો દરરોજ 2 ડુગળી લઈને તેનો જ્યુસ કાઠીને પી શકે છે. તેનાથી તેમનું વધેલુ બ્લડ શુગર જલ્દી કંટ્રોલમાં આવી શકે છે. સંશોધકોએ આ રિસર્ચ ડાયાબિટીક ઉંદરો પર કર્યું હતું. તેમાં ઉંદરોને 400થી 600 મિલીગ્રામ ડુંગળીનો જ્યુસ પ્રતિદિન આપવામાં આવ્યો.

તેના પરિણામ ચોંકાવનારા હતા. ડુંગળીના રસથી ઉંદરોનું બ્લડ શુગર લેવલ 50 અને 35% સુધી ઘટી ગયું. હાલ સંશોધકોએ એવું સમજવું જરૂરી છે કે ડુંગળી કોઈ પણ પ્રકારના ગ્લુકોસને ઓછુ કરી શકે છે. આ વિષે વધારે રિસર્ચ જરૂરી છે અને ભવિષ્યમાં આ રિસર્ચ વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow