બસ માત્ર 10 રૂપિયાની આ શાકભાજી ખરીદી તેનો રસ નીકાળીને પી લો, ડાયાબિટીસ ગાયબ!

બસ માત્ર 10 રૂપિયાની આ શાકભાજી ખરીદી તેનો રસ નીકાળીને પી લો, ડાયાબિટીસ ગાયબ!

ડાયાબિટીસ હાલ મહામારીની જેમ ફેલાઈ ચુક્યો છે અને કરોડો લોકો તેનો શિકાર બની ગયા છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો હાઈ બ્લડ શુગરના કારણે જીવ ગુમાવી રહ્યા છે. ડાયાબિટીસ એક એવી બિમારી છે જેમાં વ્યક્તિના શરીરમાં ઈંસુલિન બનવાનું બંધ થઈ જાય છે અથવા તો તેનો ફંક્શનિંગ પ્રભાવ ઓછો થઈ જાય છે. આવી સ્થિતિમાં બ્લડ શુગર ઝડપથી વધવા લાગે છે.

આ બીમારીને કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે હંમેશા માટે તેની સારવાર શક્ય નથી. એક વખત આ બીમારી થઈ જાય તો જીવનભર તે તમારા શરીરમાં રહે છે. સામાન્ય રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને યોગ્ય ભોજનથી બ્લડ શુગરને કંટ્રોલ કરી શકાય છે. અમુક ઘરગથ્થુ ઉપાયથી તેને કંટ્રોલ કરી શકાય છે.

ડુગળીનો રસ કરશે ડાયાબિટીસને ખતમ
એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં પ્રેઝન્ટ કરેલા રિસર્ચમાં ખુલાસો થયો કે ડુંગળીનો રસ (Onion Extract) બ્લડ શુગરને 50% સુધી ઓછી કરે છે. જો તમે સતત તેનું સેવન કરો તો ડાયાબિટીસને ઘણી હદ સુધી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ રિસર્ચ સેન ડિયાગોમાં થયેલા એન્ડોક્રાઈન સોસાયટીની 97મી અનુઅલ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

જ્યાં રિસર્ચએ ડુગળી અને ડાયાબિટીસને લઈને મોટો ખુલાસો કર્યો. તેમણે એમ પણ કહ્યું કે ડુગળી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં સૌથી સસ્તુ અને કારગર સાબિત થઈ શકે છે.

ડુગળીનો કેટલો જ્યુસ પીવો ફાયદાકારક?
સંસોધકોની માનીએ તો ડાયાબિટીસથી ઝઝુમી રહેલા લોકો દરરોજ 2 ડુગળી લઈને તેનો જ્યુસ કાઠીને પી શકે છે. તેનાથી તેમનું વધેલુ બ્લડ શુગર જલ્દી કંટ્રોલમાં આવી શકે છે. સંશોધકોએ આ રિસર્ચ ડાયાબિટીક ઉંદરો પર કર્યું હતું. તેમાં ઉંદરોને 400થી 600 મિલીગ્રામ ડુંગળીનો જ્યુસ પ્રતિદિન આપવામાં આવ્યો.

તેના પરિણામ ચોંકાવનારા હતા. ડુંગળીના રસથી ઉંદરોનું બ્લડ શુગર લેવલ 50 અને 35% સુધી ઘટી ગયું. હાલ સંશોધકોએ એવું સમજવું જરૂરી છે કે ડુંગળી કોઈ પણ પ્રકારના ગ્લુકોસને ઓછુ કરી શકે છે. આ વિષે વધારે રિસર્ચ જરૂરી છે અને ભવિષ્યમાં આ રિસર્ચ વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow