જનકલ્યાણની સેવા સાથે જિલ્લાના ૧૧ તાલુકાઓમાં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જનકલ્યાણની સેવા સાથે જિલ્લાના ૧૧ તાલુકાઓમાં આઠમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જનજનની સુખાકારી માટે હંમેશા વિચારતી રાજ્ય સરકાર દ્વારા જનતાને સરકારની કાર્યક્ષમ અને પારદર્શક વહીવટી પ્રક્રિયાનો સીધો લાભ મળે તે માટે સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

જિલ્લામાં જેતપુરના કાગવડ ખાતે અને ધોરાજીના મોટી વાવડી ગામે તથા નગર કક્ષાએ જેતપુરમાં ગુજરાતી વાડી ખાતે અને ધોરાજીમાં સરદાર પટેલ ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત ગોંડલમાં ગ્રામ્ય કક્ષાએ મોવીયા પ્રાથમિક શાળા ખાતે અને ગોંડલ શહેરમાં મામાદેવ મંદિર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે સેવાસેતુ કાર્યક્રમ હેઠળ આવકનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આઈ.સી.ડી.એસ વિભાગની યોજનાઓ, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, વિધવા સહાય યોજના સહિતની આશરે ૫૬ જેટલી વિવિધ સુવિધાઓનો લાભ લઈને ગ્રામજનો સરકારના પારદર્શક વહિવટી કામગીરીના સાક્ષી બન્યા હતા અને મોટી સંખ્યામાં સેવાસેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો.

Read more

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં લોન અને નોકરીના નામે 1200થી વધુ લોકો છેતરાયા

સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. 15મી નવેમ્બરે સુરતના ડુમસરોડ અને પાલનપુર ્સથિત બે

By Gujaratnow
પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

પરિણીતાએ પતિ અને પુરુષ મિત્રના ત્રાસથી ગળેફાંસો ખાધો

રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

By Gujaratnow
પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow