વૃદ્ધાશ્રમમાં જમતા જમતા એકબીજા સાથે પ્રેમ થઇ જતા લગ્ન કરી લીધા, હવે એકબીજાનો સહારો બની બાકીનું જીવન જીવશે, અનોખી પ્રેમ કહાની.

વૃદ્ધાશ્રમમાં જમતા જમતા એકબીજા સાથે પ્રેમ થઇ જતા લગ્ન કરી લીધા, હવે એકબીજાનો સહારો બની બાકીનું જીવન જીવશે, અનોખી પ્રેમ કહાની.

કહેવામાં આવે છે કે પ્રેમની કોઇ ઉંમર નથી હોતી પ્રેમ કોઈપણ ઉંમરે થઇ શકે છે. આજે અમે તમને આ કહેવતની સાચી કરતી એક પ્રેમ કહાની વિષે જણાવીશું કે જેને જાણીને તમે પણ બોલી પડશો કે ખરેખર આને સાચો પ્રેમ કહેવાય.

સવિતા બેન અને વિજય ભાઈના બંનેના પરિવારમાં કોઈ નહતું. તે એકલા હોવાથી પાલીના એક વૃદ્ધાશ્રમમાં રહેવા માટે આવ્યા હતા.બંને એકલા હોવાથી તેમને જીવનમાં કોઈના સાથ સહકારની જરૂર હતી માટે તે વૃદ્ધાશ્રમમાં પોતાની જીવન વિતાવી રહયા હતા.

જ્યાં જમવાના ટેબલ પર સ્વીટ બેન અને વિજય ભાઈનું મુલાકાત થઇ. ત્યાંથી બંનેની વાતચીત ચાલુ થઇ અને બંનેની કહાની એક જ જેવી હોવાથી બંનેને એકબીજામાં ખુબજ ઇન્ટરેસ્ટ પડ્યો અને તેમની મિત્રતા પ્રેમમાં બદલી ગઈ.

તે બંનેએ નક્કી કરી લીધું કે તે હવે બાકીનું જીવન એકસાથે વિતાવશે અને વૃદ્ધાશ્રમના મંદિરમાં જ તે બંને લગ્નની ગ્રંથિથી જોડાઈ ગયા. આજે બંને એકબીજાનો સહારો બનીને પોતાનું જીવન જીવી રહયા છે. આ વર્ષે સવિતા બેન પોતાના પતિ વિજય ભાઈ માટે કરવાચોથનું વ્રત પણ રાખ્યું હતું. આજે તેમનો આ પ્રેમ,

સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. બંનેના લગ્નમાં વૃદ્ધાશ્રમના બધા જ લોકો હાજર રહયા હતા. તેમના મંદિરમાં ખુબજ ધૂમધામથી લગ્ન કરવામાં આવ્યા હતા. બંનેના કોઈ સંતાન પણ નથી. માટે હવે તે જ એકબીજાનો સહારો છે. આજે તે બંને વૃધ્ધાશ્રમમાં જ ખુબજ શાંતિથી પોતાનું જીવન જીવી રહયા છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow