પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને? આજે જાણી લો હકીકત

પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને? આજે જાણી લો હકીકત

બ્રાઉન રાઈસ તમારા પેટ માટે છે હાનિકારક

આમ તો ચોખા ખાવા દરેક વ્યક્તિને પસંદ હોય છે. ભોજનની થાળી ભાત વગર અધૂરી લાગે છે. મોટાભાગના લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે બાસમતી ચોખાનુ સેવન કરે છે.  જો કે, હવે લોકોમાં હેલ્થને લઇને થોડી વધુ ચિંતા થવા લાગી છે તો બ્રાઉન રાઈસની ડિમાન્ડ પણ વધી ગઇ છે. આરોગ્યને થતા નુકસાનના કારણે હવે લોકો ઘરમાં બ્રાઉન રાઈસ ખાવાનુ વધુ પસંદ કરે છે. પરંતુ શુ તમને ખબર છે કે તમારી હેલ્થ માટે બ્રાઉન રાઈસનો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક નિવડી શકે છે. બ્રાઉન રાઈસ તમારી પેટ સંબંધી સમસ્યાથી લઇને સ્કિન સુધીમાં કઈ રીતે હાનિકારક થઇ શકે છે.

પેટની સમસ્યાનુ કારણ તમારા બ્રાઉન રાઈસ તો નથી ને?

જે લોકોને પેટમાં આહાર પચવાની મુશ્કેલી થાય છે તેમણે બ્રાઉન રાઈસ ખાવાથી દૂર રહેવુ જોઈએ. કારણકે બ્રાઉન રાઈસ સરળતાથી ડાઈજેસ્ટ થતા નથી. વ્હાઈટ રાઈસની તુલનાએ બ્રાઉન રાઈસ પચવામાં થોડા મુશ્કેલ હોય છે. જે રીતે આ ચોખાને ખાવાથી પેટ સંબંધી સમસ્યા અથવા કોન્સ્ટિપેશન જેવી મુશ્કેલી થઇ શકે છે. બ્રાઉન રાઈસની અંદર ફાઈટીક એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને આ તમારા શરીર માટે ફાઈટીક એસિડ હાનિકારક થઇ શકે છે. આ નુકસાન એટલે કરે છે, કારણકે ફાઈટીક એસિડ સરળતાથી શરીરમાં મિનરલ્સને એબ્જોર્બ થવા દેતો નથી. જેના કારણે તમારા શરીરમાં મેગ્નેશિયમ, આયરન, જિન્ક જેવા મિનરલ્સને એબ્જોર્બ થવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

મહિલાઓ બ્રાઉન રાઈસનુ સેવન કરવાથી દૂર રહે

જો તમે પ્રેગ્નેન્ટ છો તો તમારે ભરપૂર પોષક તત્વોની જરૂર હોય છે. એવામાં જો તમે બ્રાઉન રાઈસનુ સેવન કરી રહ્યાં છો તો આ તમારા માટે વધુ લાભદાયી નથી, કારણકે વ્હાઈટ રાઈસની સરખામણીએ બ્રાઉન રાઈસમાં ફોલિક એસિડ ઓછુ હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓ બ્રાઉન રાઈસનુ સેવન ના કરે તો તેમના માટે સારું રહેશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow