છે મંગળ દોષ? આ રંગનો ધારણ કરો મૂંગા રત્ન, જાણો રત્નના ચમત્કારિક પ્રભાવ

છે મંગળ દોષ? આ રંગનો ધારણ કરો મૂંગા રત્ન, જાણો રત્નના ચમત્કારિક પ્રભાવ

મૂંગા રત્ન ધારણ કરવાથી મંગળ મજબૂત સ્થિતિમાં આવી જાય છે

‌                                                            ‌રત્ન શાસ્ત્ર મુજબ જે પણ જાતકની કુંડળીમાં મંગળ ગ્રહ નબળી સ્થિતિમાં હોય છે અથવા પછી અશુભ પ્રભાવમાં હોય છે. તેઓને મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. મૂંગા રત્ન લાલ, સિંદૂરી, ઓરેન્જ, કાળા અને વ્હાઈટ રંગનો હોય છે. રત્ન શાસ્ત્ર મુજબ મૂંગા રત્ન ધારણ કરવાથી મંગળ મજબૂત સ્થિતિમાં આવી જાય છે.

આવો જાણીએ કઈ રાશિના જાતકોએ ધારણ કરવો જોઈએ મૂંગા રત્ન

  1. મેષ અને વૃશ્વિક રાશિનો સ્વામી મંગળ છે. આવા જાતકોને મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પૂર્ણ માંગલિક દોષ છે તો તેનાથી છૂટકારો મેળવવા માટે તેને મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
  2. જો કોઈ જાતકની રાશિમાં મંગળ ગ્રહ નબળો છે તો જ્યોતિષ તેને મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપે છે. મૂંગા રત્ન ધારણ કરવાથી મંગળ ગ્રહની તમામ સમસ્યાઓ દૂર થાય છે.
  3. મૂંગા રત્નના વિશેષ ચમત્કારિક લાભ છે. આ રત્નને ધારણ કરવાથી વ્યક્તિને બધી પ્રકારના માંગલિક દોષ અને સમસ્યાઓમાંથી છૂટકારો મળી જાય છે.
  4. સિંહ રાશિવાળા જો મૂંગા રત્ન ધારણ કરે છે તો ભાગ્યમાં ચમત્કારિક પરિવર્તન જોવા મળે છે, તેમને તેમની મહેનતના અનુકૂળ ફળ મળવા લાગે છે.
  5. મૂંગા રત્ન ધારણ કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે.
  6. રત્ન શાસ્ત્ર મુજબ મૂંગા રત્નને હંમેશા સોના, ચાંદી અથવા તાંબાની વીંટીમાં બનાવીને પહેરો.
  7. આ વીંટીને જમણા હાથની અનામિકા આંગળીમાં પહેરવાની સલાહ આપવામાં આવે છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow