મોટા શેરોમાં સ્થિરતાના કારણે મિડકેપ-સ્મોલકેપ શેરોમાં રોકાણ વધ્યું

મોટા શેરોમાં સ્થિરતાના કારણે મિડકેપ-સ્મોલકેપ શેરોમાં રોકાણ વધ્યું

એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નાની અને મધ્યમ કંપનીઓના શેરે મોટી કંપનીઓ કરતાં અઢી ગણું વળતર આપ્યું છે. આ દરમિયાન, સેન્સેક્સમાં 7.2% તેજી આવી, પરંતુ મિડકેપ ઇન્ડેક્સ લગભગ 16% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 19% વધ્યો. વિશ્લેષકો માને છે કે સ્મોલકેપ અને મિડકેપ શેરો આ વર્ષે મોટા શેરો કરતાં લગભગ બમણું વળતર આપશે.

ICICI સિક્યોરિટીઝ, LKP સિક્યોરિટીઝ અને મોતીલાલ ઓસ્વાલ અનુસાર, નિફ્ટી સ્મોલકેપ 100 અને મિડકેપ 100 ઈન્ડેક્સની અર્નિંગ ગ્રોથ 2024-25 સુધી નિફ્ટી 50 કરતાં વધી શકે છે. LKP સિક્યોરિટીઝ માને છે કે માર્ચ 2024 સુધીમાં મિડકેપ ઇન્ડેક્સનું વળતર નિફ્ટી 50 કરતા બમણું થઈ જશે.

ICICI સિક્યો. અનુસાર, સ્મોલકેપ શેરોમાં વિદેશી રોકાણકારોએ જૂન 2022 થી વેચાણ બંધ કરી દીધું છે. 2023થી આવા શેરોમાં તેમનું હોલ્ડિંગ ઝડપથી વધી રહ્યું છે. આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow