અરબી સમુદ્રમાં લૉ પ્રેશરના કારણે તેજ ચક્રવાતની વકી

અરબી સમુદ્રમાં લૉ પ્રેશરના કારણે તેજ ચક્રવાતની વકી

અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વ અને દક્ષિણ મધ્યમાં એક મજબૂત લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. તેના પગલે 21 ઓક્ટોબર સુધી એક ડિપ્રેશન સર્જાઈને ગુજરાત સહિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને દિલ્હીમાં પવન ફૂંકાવાની સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ કારણસર દરિયામાં એક ચક્રવાત પણ આકાર લઈ રહ્યું છે, જેને ‘તેજ’ નામ અપાયું છે.

વર્ષ 2023ની શરૂઆતથી અરબી સમુદ્રમાં વારંવાર વધુ સક્રિયતા જોવા મળી રહી છે. તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. હાલ ગુજરાતમાં ચોમાસું પાક તૈયાર થઈ ગયો છે, જેથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. આ દરમિયાન પ્રતિ કલાક 150 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. હાલ હવામાન વિભાગ આ સિસ્ટમ પર દેખરેખ રાખી રહ્યું છે. દક્ષિણ પૂર્વ અને દક્ષિણ મધ્ય અરબી સમુદ્રમાં માછીમારોને નહીં જવાની પણ સૂચના અપાઈ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow