ટૂ-વ્હીલર્સ પર GST 28%થી ઘટાડીને 18 ટકા કરવાની ઇન્ડસ્ટ્રીઝની માગ

ટૂ-વ્હીલર્સ પર GST 28%થી ઘટાડીને 18 ટકા કરવાની ઇન્ડસ્ટ્રીઝની માગ

વાહન ડીલરોના સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)એ ટૂ-વ્હીલર્સ દેશના લાખો લોકોની મુખ્ય જરૂરિયાત હોવાથી તેને લક્ઝરી પ્રોડક્ટ હેઠળ વર્ગીકૃત ન કરવી જોઇએ તેવા તર્ક સાથે ટુ-વ્હિલર્સ પરના જીએસટીને 28%થી ઘટાડીને 18% કરવાનો અનુરોધ કર્યો છે. ટૂ-વ્હીલર્સ પરના જીએસટીને ઘટાડવાના આ સમયસર અને નિર્ણાયક હસ્તક્ષેપથી સામાન્ય વર્ગ માટે ટુ-વ્હિલર્સ વધુ સસ્તા થશે જેને કારણે ફરીથી માંગમાં રિકવરી થતા ઇન્ડસ્ટ્રીમાં તેજીના પ્રાણ ફૂંકાશે જે છેલ્લા કેટલાક વર્ષથી મંદીમાંથી પસાર થઇ રહી છે તેવું ફાડાએ જણાવ્યું હતું.

ફાડાના અધ્યક્ષ મનીષ સિંઘાનીયાએ જણાવ્યું હતું કે ટુ-વ્હિલર્સ ઇન્ડસ્ટ્રી અત્યારે મંદીમાંથી પસાર થઇ રહ્યું છે અને વધતી મોંઘવારી, ઉત્સર્જનના કડક નિયમો અને કોવિડ-19 બાદની અસરો જેવા અસાધારણ પડકારોનો સામનો કરી રહ્યું છે. તેથી જ જીએસટી કાઉન્સિલ માટે ટુ-વ્હિલર્સ પરના જીએસટી દરો ઘટાડવા માટે આ સાનુકૂળ સમય છે.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow