Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
elections

રાજકોટ પૂર્વ બેઠક પર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને જેતપુરમાં જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું

Gujaratnow1 min read
રાજકોટ પૂર્વ બેઠક પર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને જેતપુરમાં જયેશ રાદડિયાએ ફોર્મ ભર્યું

રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ પૂર્વ બેઠકના લોકોએ હંમેશા મારા પર પ્રેમ રાખ્યો છે. 2012માં જે સ્થિતિ હતી તે જ સ્થિતિનું પુનરાવર્તન આ વખતે જવા જઈ રહ્યું છે. આજે ખૂબ આનંદ આવ્યો, કારણ કે અમારા કાર્યકરોમાં ખૂબ આનંદ હતો. મારા કોંગ્રેસના સાથીદારોનો રાજીપો જોઈ મારું દિલ ભરાઇ આવે છે. દેશની શ્રેષ્ઠ વિચારધારાથી દૂર ન રહુ તેવી મારા પર મહાદેવે કૃપા કરી છે. 2012 પહેલા દાંડિયા રાસ પણ ન થઈ શકે તે પ્રકારની સ્થિતિ હતી. પણ 2012 પછી મેં સ્થિતિ સુધારી હતી.

Gujaratnow1 min read

Related News