ભારતે ગમે તેમ કરીને ચોથી ટેસ્ટ જીતવી પડશે

ભારતે ગમે તેમ કરીને ચોથી ટેસ્ટ જીતવી પડશે

ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. બેટર્સના ફ્લોપ શોના કારણે ટીમ ઈન્ડિયા સવા બે દિવસમાં જ હારી ગઈ હતી.

આ હારથી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં જગ્યા બનાવવાની રાહ વધી ગઈ છે. ત્યારે આ સ્ટોરીમાં જાણીશું કે ભારતની સામે આગળ શું સમીકરણ છે અને ફાઈનલમાં કેવી રીતે જગ્યા બની શકે છે.

જો ચોથી ટેસ્ટ જીત્યા, તો ફાઈનલમાં જગ્યા પાક્કી
ટીમ ઈન્ડિયાએ કોઈના પર નિર્ભર રહ્યા વગર જો WTC ફાઈનલમાં જગ્યા બનાવવી હશે, તો છેલ્લી ટેસ્ટ મેચ જીતવી પડશે. આવું કરવા પર ટીમ ઈન્ડિયા બીજા નંબર પર રહેતા ફાઈનલમાં પહોંચી જશે. ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાને રહેશે. કાંગારૂઓની ટીમ ત્રીજી ટેસ્ટ મેચ જીતવાની સાથે જ WTC ફાઈનલમાં પહોંચી ગઈ છે. ત્રીજી ટેસ્ટ મેચમાં હાર મળ્યા પછી ભારતના 60.28% પોઇન્ટ્સ છે. તો ઓસ્ટ્રેલિયાના 68.52% પોઇન્ટ્સ છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow