ભારત સત્તાવાર ડેટા કરતાં ઝડપી ગતિએ વૃદ્વિ પામશે : ક્રેડિટ સુઇસ

ભારત સત્તાવાર ડેટા કરતાં ઝડપી ગતિએ વૃદ્વિ પામશે : ક્રેડિટ સુઇસ

દેશના સત્તાવાર ડેટા કરતાં ભારત ઝડપી ગતિએ આર્થિક વૃદ્વિ તરફ આગેકૂચ કરી રહ્યું છે અને તેમાં ઇક્વિટી આઉટલૂકમાં પણ સુધારાનો અવકાશ રહેલો છે. દેશની ઇક્વિટીને ‘અંડરવેઇટ’ થી ‘બેંચમાર્ક’ તરફ અપગ્રેડ કરતાં ક્રેડિટ સુઇસે જણાવ્યું હતું કે બેન્ચ માર્ક સૂચકાંકોમાં પણ 14% સુધીની વૃદ્વિનો અવકાશ છે.

ભારત નાણાકીય વર્ષ 2024 દરમિયાન 7 ટકાના દરે વૃદ્વિ પામશે જે સર્વસંમતિના 6 ટકાથી નીચે રહેશે તેવા અંદાજથી વધુ છે. સર્વસંમતિનો અંદાજ માત્ર સત્તાવાર ડેટા પર આધારિત છે જ્યારે બ્રોકરેજ ફર્મ દ્વારા દેશના આર્થિક વૃદ્વિદરના અંદાજ માટે વ્યાપકપણે માપદંડોને આવરી લેવામાં આવ્યા છે. BSE 500 કંપનીઓના રેવેન્યૂ ગ્રોથને કારણે પણ આર્થિક વૃદ્વિદરને વેગ મળશે.

અત્યારની ફુગાવાની સ્થિતિ તેમજ આઉટલૂકને કારણે દરમાં વધારાની જરૂર નથી, પરંતુ RBI પેમેન્ટની દૃષ્ટિએ બેલેન્સ શીટમાં કોઇ નુકસાનને ટાળવા માટે દરમાં વધારો કરી શકે છે. મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે તે એક માત્ર ગેરમાન્યતા છે કે ચીનની મુશ્કેલીઓને કારણે ભારતમાં પ્રવાહ વધશે અને એશિયા પેસિફિક તેમજ અન્ય ઉભરતા માર્કેટ દ્વારા પ્રાંત આધારિત ફાળવણીથી પ્રવાહ મળી રહ્યો છે.

એટલે જ, ચીનમાં લોકડાઉનને કારણે ભારતમાં પોર્ટફોલિયોમાં પણ વધારો થશે. ફાઇનાન્સિયલ સેક્ટર પર બ્રોકરેજ ઓવરવેઇટ છે અને લાગી રહ્યું છે કે ક્રેડિટમાં અત્યારના ઉચ્ચ ગ્રોથને કારણે નોન પરફોર્મિંગ એસેટ્સમાં કોઇ વધારો થશે નહીં.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow