નકલી ટિકિટ બનાવનારા ભારત-પાકિસ્તાન મેચ પતે ત્યાં સુધી પોલીસના મહેમાન

નકલી ટિકિટ બનાવનારા ભારત-પાકિસ્તાન મેચ પતે ત્યાં સુધી પોલીસના મહેમાન

અમદાવાદમાં ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપ 2023 અંતર્ગત 14 ઓકટોબરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાવવાની છે. જેની તમામ ટિકિટો ઓનલાઈન વેચાઈ ચૂકી છે. હવે ટિકિટોનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે તથા ડુપ્લીકેટ ટિકિટો અસામાજીક તત્વો વેચી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મેચની 150 નકલી ટિકિટ બનાવનાર આરોપીઓને ઝડપી પાડયા હતા. આ આરોપીઓમાં ત્રણ આરોપી 18 વર્ષના અને એક આરોપી 21 વર્ષનો છે. આ આરોપીઓ ગાંધીનગર તથા અમદાવાદના રહેવાસી છે. ઝડપાયેલ આરોપી કુશ મીણા, રાજવીર ઠાકોર, ધ્રુમિલ ઠાકોર અને જયવીર પ્રજાપતિ છે.

ઝેરોક્ષની દુકાનમાંથી આરોપી ઝડપાયા
આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે આમદાવદના બોડકદેવમાં આવેલ કુશ મીણાની ઝેરોક્ષની દુકાનમાંથી ઝડપી લીધા હતા. તેમની પાસેથી પ્રિન્ટ કરેલ 108 ડુપ્લીકેટ ટિકિટ અને વેચેલ 40 ટિકિટ મેળવવામાં આવી છે. સાથે જ પ્રિન્ટિંગ સામગ્રી અને ચાર આઇફોન કબ્જે કરાયેલ છે. આરોપીઓ સામે બોડકદેવ પોલીસ મથકે IPCની કલમ - 120(B), 406, 420, 465, 467 અને 471 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow