જિયો ફાઇ.માં નીચલી સર્કિટથી 29મીએ આંકમાંથી દૂર કરાશે

જિયો ફાઇ.માં નીચલી સર્કિટથી 29મીએ આંકમાંથી દૂર કરાશે

BSEએ રિલાયન્સ જૂથના ડીમર્જ થયેલા નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ સર્વિસ યુનિટ જિયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડને S&P BSEના તમામ સૂચકાંકોમાંથી દૂર કરવાના સમયને 29 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો છે. 24 ઓગસ્ટના રોજ સૂચકાંકોમાંથી સ્ટોકને દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સોમવારે જિયો ફાઇનાન્સિયલ સર્વિસીઝ લિમિટેડનું લિસ્ટિંગ થયું હતું અને સતત બીજા દિવસે લોઅર સર્કિટ લાગી હતી.

JFSLની લોઅર સર્કિટથી એશિયા ઇન્ડેક્સ પ્રાઇવેટ લિમિટેડ વાકેફ છે. સતત બે દિવસ સુધી શેર્સમાં લોઅર સર્કિટ લાગવાને કારણે સૂચકાંક માટેની સમિતિએ વધુ ત્રણ દિવસ સુધી JFSLને સૂચકાંકોમાંથી હટાવવાના સમયને મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. હવે JFSLને 29 ઓગસ્ટના રોજ ટ્રેડિંગ શરૂ થાય તે પહેલા તમામ સૂચકાંકોમાંથી દૂર કરવામાં આવશે. એશિયા ઇન્ડેક્સ એ બીએસઇ અને S&P ડાઉ જોન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

તદુપરાંત, જો હજુ પણ JFSLમાં લોઅર સર્કિટ જોવા મળશે તો સૂચકાંકોમાંથી તેને દૂર કરવાની તારીખને વધુ ત્રણ દિવસ સુધી મુલતવી રાખવામાં આવે તેવી શક્યતા છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow