લાંબુ આયુષ્ય જોઈએ તો આ 1 વસ્તુનું કરો સેવન, તેનાથી કેન્સર અને હાર્ટના રોગોથી પણ બચીને રહેશો

લાંબુ આયુષ્ય જોઈએ તો આ 1 વસ્તુનું કરો સેવન, તેનાથી કેન્સર અને હાર્ટના રોગોથી પણ બચીને રહેશો

બોડીમાં ગ્લુકોઝ લેવલને નિયંત્રણમાં રાખે છએ

વૈજ્ઞાનિકો મુજબ લાલ મરચું શરીરમાં ગ્લુકોઝ લેવલને કંટ્રોલમાં રાખે છે અને ટ્યૂમરની સાથે શરીરમાં સોજા ઓછાં કરવામાં પણ મદદ કરે છે. એક સંશોધન વૈશ્વિક સ્તર પર લગભગ 57 હજાર લોકોના સ્વાસ્થ્ય અને આહારના આધાર પર કરવામાં આવ્યો છે પરંતુ જોકે, આમાં પરિણામ સારાં નથી મળ્યા, કારણ કે વ્યક્તિગત શોધકર્તાએ એ માહિતી આપવી પડશે કે કયા પ્રકારનું મરચું આવી સુરક્ષા પ્રદાન કરે છે અને કેટલી માત્રા શરીર માટે લાભકારી છે.

શોધકર્તાઓ મુજબ, લોકડાઉનમાં મોટાભાગના લોકો ઘરે જ ભોજન પકાવી રહ્યાં છે. જેથી આવા સમયે મરચું વધારે ખવાઈ રહ્યું છે. લોકડાઉન એ સારી આદતો બનાવવા માટેનો સારો સમય છે.

ભોજનનો વધે છે સ્વાદ

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ભોજનમાં તાજા, સૂકા મરચાં અને કાળા મરી સ્વાદને પણ વધારે છે. વૈજ્ઞાનિકો મુજબ વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી બીપી અને હાર્ટના વિકારો વધે છે. વૈજ્ઞાનિકોએ રેડીમેડ ચિલી સોસ અને મિક્સ મસાલાઓનું સેવન ન કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે તેમાં સોડિયમની માત્રા વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સિવાય સંશોધનના પ્રમુખ લેખકે કહ્યું લાલ મરચાનું નિયમિત સેવન શરીરમાં ઘણી બીમારીઓ જેમ કે હાર્ટ અને કેન્સરના જોખમને પણ ઓછું કરવામાં મદદ કરે છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow