જો તમે પણ ધરાવો છો આટલી Age તો સાવધાન! વાતવાતમાં એન્ટીબાયોટિક્સ દવા લેવાનું ટાળજો નહીં તો...

જો તમે પણ ધરાવો છો આટલી Age તો સાવધાન! વાતવાતમાં એન્ટીબાયોટિક્સ દવા લેવાનું ટાળજો નહીં તો...

એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ તમને બિમાર કરી શકે

શિયાળો વધવાની સાથે લોકોમાં ફેફસા અને પેટની બિમારીઓ ઝડપથી વધી છે. એવામાં એક નામી અખબારનો રિપોર્ટ જણાવે છે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયાની શરૂઆતમાં જ લગભગ 20 લાખ રૂપિયાથી વધુ એન્ટીબાયોટીક્સ વેચાયેલી છે. એટલેકે આખુ વર્ષ જેટલી એન્ટીબાયોટીક્સ દવાઓ નહોતી વેચાઈ એટલી આ મહિનાની શરૂઆતમાં વેચાઈ છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે આ રીતે એન્ટીબાયોટીક્સનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે. તો હાલમાં BMJ Gut Journalમાં પ્રકાશિત આ રિપોર્ટ જણાવે છે કે એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ તમને બિમાર કરી શકે છે. એટલું જ નહીં, 40ની ઉંમર બાદ લોકો માટે આ એક જોખમની ઘંટડી છે.

એન્ટી બાયોટીક્સના કારણે થઇ શકે છે આ નુકસાન

આ સંશોધનમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે 40 વર્ષ બાદ આવા લોકોમાં એન્ટી બાયોટીક્સના ઘણા નુકસાન જોવા મળ્યાં. જેમકે તેના સેવનથી પેટમાં આંતરડાના બેકટેરિયાને નુકસાન પહોંચે અને આ અલ્સરેટિવ કોલાઈટિસનુ કારણ બની શકે છે. અલ્સરેટિવ કોલાઈટીસ એક સોઝો આંતરડા રોગ છે, જે તમારા પાચન તંત્રમાં સોઝો અને અલ્સરનુ કારણ બને છે. અલ્સરેટિવ કોલાઈટિસ તમારા મોટા આંતરડા, જેને કોલન અને રેક્ટમ પણ કહેવામાં આવે છે, જે આંતરિક સ્તરને પ્રભાવિત કરે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow