હાથ કે પગમાં કાળો દોરો બાંધ્યો હોય તો ખાસ ચેક કરી લેજો તમારી રાશિ, નહીંતર ફાયદો નહીં નુકસાન કરાવશે

હાથ કે પગમાં કાળો દોરો બાંધ્યો હોય તો ખાસ ચેક કરી લેજો તમારી રાશિ, નહીંતર ફાયદો નહીં નુકસાન કરાવશે

તમે અવાર-નવાર ઘણા લોકોના ગળા, હાથ અને પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. આ કાળો દોરો માન્યતા મુજબ લોકો ખરાબ નજર અને શનિ દોષમાંથી બચવા માટે બાંધે છે. જ્યોતિષ શાસ્ત્ર પણ કાળો દોરો પહેરવાને લઇને ઘણા ફાયદા જણાવે છે. લાલ બુક અને જ્યોતિષમાં પણ કાળા દોરાના ઉપાય અને મહત્વ જણાવવામાં આવ્યું છે, પરંતુ એવુ નથી કે તેને પહેરવાથી માત્ર ફાયદો જ થાય. ક્યારેક કાળો દોરો નુકસાન પણ પહોંચાડે છે.

 કાળો દોરો પહેરવાના ફાયદા

શનિ ગ્રહનો રંગ કાળો હોય છે. કાળો દોરો પહેરવાથી તમારી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત થશે. આ ઉપરાંત આ તમને નકારાત્મક નજરથી પણ બચાવે છે. કાળો દોરો પહેરવાથી તમે ખરાબ નજરથી બચી જાઓ છો. એટલું જ નહીં, આ શનિ દોષમાંથી પણ મુક્તિ અપાવે છે.

કાળો દોરો પહેરવાના નુકસાન

એકબાજુ કાળો દોરો પહેરવાથી ફાયદો થાય છે, તો અમુક લોકોને આ પહેરવાથી નુકસાન પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્વિક અને મેષ રાશિના જાતકોએ કાળો દોરો ના બાંધવો જોઈએ. વૃશ્વિક રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો રંગ લાલ છે. માનવામાં આવે છે કે મંગળને કાળા રંગથી નફરત છે. તેથી વૃશ્વિક રાશિના જાતકોએ કાળો દોરો બિલ્કુલ પણ ના પહેરવો જોઈએ. આ જ સ્થિતિ મેષ રાશિની છે. જેનો પણ સ્વામી મંગળ છે. જેના કારણે આ રાશિના જાતકોએ પણ કાળો દોરો બાંધવો ના જોઈએ. જ્યોતિષ મુજબ આ રાશિના જાતકોને ધન, માન-સન્માન અને સ્વાસ્થ્યનુ નુકસાન થઇ શકે છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow