તમારો સંબંધ કેટલો રોમેન્ટિક છે? જો જાણવુ હોય તો આ ત્રણ બાબતો ખાસ જાણી લો

તમારો સંબંધ કેટલો રોમેન્ટિક છે? જો જાણવુ હોય તો આ ત્રણ બાબતો ખાસ જાણી લો

તમે તમારો વધુમાં વધુ સમય તેની સાથે વિતાવવાનું પસંદ કરો છો. જેને તમે પસંદ કરો છો. બંને એકબીજાની સાથે હંમેશા ક્વોલિટી સમય વિતાવવા ઈચ્છે છે. કેટલાંક લોકો સોશિયલ મીડિયામાં પોતાના પ્રેમનો એકરાર કરે છે અને પોતાના સંબંધની મજબૂતી દર્શાવે છે. જો તમે ઈચ્છો છો કે તમારો સંબંધ કેટલો રોમેન્ટિક છે કે નહીં આ ત્રણ વાતો પરથી જાણકારી મેળવી શકો છો.

દરેક ક્ષણ હોય છે રોમેન્ટિક

જ્યારે તમે કોઈની સાથે પ્રેમમાં પડો છો તો તેની સાથે વિતાવેલી દરેક ક્ષણો તમને સુંદર લાગે છે. નાની-નાની તક અને સમય તમારા પાર્ટનર સાથે વિતાવો છો તો તમે સારું મહેસૂસ કરો છો. પરંતુ આવુ ત્યારે સારું લાગે છે જ્યારે સાચી સ્થિતિમાં તમારો પાર્ટનર તમને પ્રેમ કરતુ હોય.

પાર્ટનરની ખુશી સૌથી જરૂરી

પ્રેમમાં પડ્યા બાદ તમે વારંવાર જોયુ હશે કે પ્રેમી દંપત્તિ એકબીજાની ખુશી માટે શું-શું કરતા નથી. એવુ નથી કે તેમની કોઈ ઓળખ હોતી નથી અથવા કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટ હોતા નથી. પરંતુ કોઈના પ્રેમમાં પડ્યા બાદ તમારા માટે પાર્ટનરની નાની-નાની વાતો વધારે મહત્વની હોય છે. જે તમારા પાર્ટનરની ખુશી તમારો પ્રેમ બની જાય છે.

દરેક વાત શેર કરવી

જે દંપત્તિ એકબીજાની સાથે દરેક પ્રકારની વાતો શેર કરે છે તેમનો સંબંધ વધુ મજબૂત થાય છે. તમારે તમારા પાર્ટનર સાથે મનની વાતો શેર કરવી જોઈએ. જે તમારા અને પાર્ટનરની વચ્ચે પ્રેમને વધારવાનું કામ કરે છે. તમે સુખ-દુ:ખમાં એકબીજાની સાથે હોય ત્યારે તેનાથી તમારા બંનેમાં રહેલા પ્રેમમાં વધારો થાય છે અને બંને એકબીજાની નજીક આવો છો. તકલીફમાં તમે પોતાની દરેક વાત પાર્ટનરને કહી શકો છો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow