મગફળીનું ઉત્પાદન 1.86 લાખ ટન વધશે

મગફળીનું ઉત્પાદન 1.86 લાખ ટન વધશે

સૌરાષ્ટ્ર ઓઈલ મિલની વાર્ષિક સાધારણ સભા મળી હતી. જેમાં મગફળીના વાવેતર, વિસ્તાર અને ઉત્પાદનનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. સોમાએ કરેલા સરવે મુજબ અંદાજ કાઢતા જણાવ્યું હતું કે, ગત વર્ષની તુલનાએ રાજ્યમાં આ વખતે 74 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર ઘટ્યું છતાં ઉત્પાદન 1,86,700 ટન વધારે આવશે અને ડબ્બાનો ભાવ રૂ.2500થી 3000ની વચ્ચે રહેશે.

ખેડૂતો મગફળીના વાવેતર માટે જે પહેલા 36 ઈંચની જગ્યા રાખતા હતા તે આ વખતે 18થી 24ની રાખી છે. જેને કારણે વાવેતર ઘટવા છતાં ઉત્પાદનમાં વધારો આવશે. તેમ સોમાના પ્રમુખ કિશોર વિરડિયાએ જણાવ્યું છે. વીઘે 7.5 મણથી લઇને 18.5નું ઉત્પાદન આવવાનો અંદાજ છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow