Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

પેરિસની શેરીઓમાં ગણપતિ બાપ્પા અને ભગવાન મુરુગનનું ભવ્ય સ્વાગત

Gujaratnow1 min read
પેરિસની શેરીઓમાં ગણપતિ બાપ્પા અને ભગવાન મુરુગનનું ભવ્ય સ્વાગત

ગણેશોત્સવની ખ્યાતિ દેશમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ જોવા મળી રહી છે.
આ નજારો ચેન્નાઈનો નહીં પરંતુ ફ્રાન્સની રાજધાની પેરિસનો છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમનિકા વિનાયકર આલયમ દ્વારા ભગવાન ગણેશના ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

અહીં માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગણપતિ બાપ્પાને આવકારવા હજારો નારિયેળ ફોડવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે અહીં ભગવાન ગણેશની સાથે ભગવાન મુરુગન પણ સામેલ છે.

Gujaratnow1 min read

Related News