પેરિસની શેરીઓમાં ગણપતિ બાપ્પા અને ભગવાન મુરુગનનું ભવ્ય સ્વાગત

પેરિસની શેરીઓમાં ગણપતિ બાપ્પા અને ભગવાન મુરુગનનું ભવ્ય સ્વાગત

ગણેશોત્સવની ખ્યાતિ દેશમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ જોવા મળી રહી છે.
આ નજારો ચેન્નાઈનો નહીં પરંતુ ફ્રાન્સની રાજધાની પેરિસનો છે, જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમનિકા વિનાયકર આલયમ દ્વારા ભગવાન ગણેશના ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.

અહીં માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગણપતિ બાપ્પાને આવકારવા હજારો નારિયેળ ફોડવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે અહીં ભગવાન ગણેશની સાથે ભગવાન મુરુગન પણ સામેલ છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow