ગોંડલ પંથકમાં સાવજના ફરી પગરવ દેવળા ગામની સીમમાં ગાયનું મારણ

ગોંડલ પંથકમાં સાવજના ફરી પગરવ દેવળા ગામની સીમમાં ગાયનું મારણ

ગોંડલ પંથકમાં ફરી પાછા સિંહે દેખા દીધી છે અને છેલ્લા સાત આઠ વર્ષથી દિવાળી આસપાસ આ પંથકમાં આવવાની પરંપરા જાળવી રાખી છે. ગોંડલ તાલુકાના સુલતાનપુર અને દેવળાની સિમમાં ધામાં નાખ્યા છે અને સાથે બે બાળ સિંહ પણ જોવા મળ્યા હતા . આ પરિવારે ગાયનું મારણ કર્યું હોય વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ પંથકના સુલતાનપુર અને દેવળા ગામની સિમમાં બે બાળ સિંહ કપાસના વાવેતર માં દેખાયા હોય જે બાળ સિંહ અમરેલી રેન્જના હોવાનું ફોરેસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. બન્ને બાળસિંહનું લોકેશન મેળવવા વન વિભાગે કવાયત હાથ ધરી હતી. બાળસિંહની દેખરેખમાં RFO દીપકસિંહ જાડેજા, ફોરેસ્ટર એચ.એમ.જાડેજા, પી.એમ.ચુડાસમા, એસ.જે. ચુડાસમા સહિતનો વનવિભાગ સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow