આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા જાણીને આજથી જ શરૂ કરશો ઉપયોગ

આદુ એક ફાયદા અનેક! આદુના પાણીથી થતાં ફાયદા જાણીને આજથી જ શરૂ કરશો ઉપયોગ

ઔષધીય ગુણોથી ભરપૂર આદુ માત્ર શરદી તાવ ઉધરસમાં જ નહિ, પરતું ઘણી બીમારીઓથી રાહત અપાવે છે, જેમાં એંટી-ઇન્ફ્લામેટરી, એંટી-બેકટેરીયલ ગુણ હોય છે.

‌‌સાધારણ આદુ જો ચામાં થોડું પણ મેળવવામાં આવે તો ચાનો સ્વાદ બમણો કરી દે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આદુ માત્ર શરદી, તાવ, ઉધરસ જ નહિ, પરંતુ ઘણી બીમારીઓથી રાહત આપે છે, જેમાં એંટી-ઇન્ફ્લામેટરી, એંટી-બેકટેરીયલ ગુણ હોય છે. સાથે જ આખો દિવસ એનર્જેટિક તથા ફ્રેશ ફિલ કરાવે છે. આ બનાવ્વુંબ ખૂબ જ સરળ છે. આ માટે એક ગ્લાસ પાણીમાં રાતભર આદુ નાંખીને રાખો તથા સવાર સવારમાં જ સેવન કરો, પરંતુ આના ફાયદાઓ ઘણા જ છે. આવો જાણીએ આદુના પાણીના અઢળક ફાયદાઓ વિષે...‌‌‌‌‌‌‌‌

કેંસરથી બચાવ ‌‌

આદુમાં કેંસર જેવી ભયાનક બીમારીઓથી શરીરને બચાવવાના ગુણો મ્હોય છે. આદુમાં કેંસરની એંટી પ્રોપર્ટી હોય છે, જે કેંસર પેદા કરવાવાળા સેલ્સને નષ્ટ કરે છે. આનું સેવન કરવાથી તમે લંગ્સ, પ્રોટેસ્ટ, ઓવેરિયન, કોલોન, બ્રેસ્ટ, સ્કીન તથા પોન્ફ્રિએટીક કેંસરથી બચી શકો છો.

એસિડિટી, હાર્ટ બર્નથી અપાવશે રાહત

‌‌જો તમને જમ્યા બાદ એસિડિટી તથા હાર્ટ બર્નની સમસ્યા છે તો આદુનું પાણી લો. આ બોડીમાં જઈને એસીડની માત્રાને કંટ્રોલ કરે છે. આ માટે જમ્યા બાદ 10 મિનિટ બાદ એક કપ આદુનું પાણી લો.

પાચન તંત્રને રાખે સ્વસ્થ

‌‌આદુનું પાણી બોડીમાં ડાયજેસ્ટીવ જ્યુસ વધારે છે, જેથી ખાવાનું ડાયજેસ્ટ કરવામાં હેલ્પ મળે છે, જેથી તમારું પાચન તંત્ર સારી રીતે કામ કરે છે. ‌‌

મોટાપાથી મુક્તિ ‌‌

રોજ જો તમે આદુના પાણીનું સેવન કરો છો તો તમને મોટાપાથી રાહત મળી જશે. આનું સેવન કરવાથી તમારા શરીરમાં મેટાબોલીઝમની માત્રા વધે છે, જેથી પેટની ચરબીથી પણ રાહત મળે છે.

ડાયાબિટીસ કરે છે કંટ્રોલ

‌‌જો તમને ડાયાબિટીસની સમસ્યા છે, તો તમે આદુના પાણીનું સેવન કરી શકો છો, જેથી બોડીમાં સ્યુગર લેવલ ઘટે છે, જેથી ડાયાબિટીસની આશંકા સમાપ્ત થાય છે.

માથામાં દુખાવાથી રાહત

‌‌આદુનું પાણી લેવાથી તમને માથાના દુખાવાથી પણ રાહત મળે છે. આદુનું પાણી લેવાથી તમારા બ્રેન સેલ્સ રીલેક્સ થાય છે, જેથી માથાનો દુખાવો દૂર થાય છે.

આવી રીતે બનાવો આદુનું પાણી

‌‌સૌથી પહેલા એક કપ પાણી લઈને તેમાં એક નાનો ટુકડો આદુ નાંખીને 5 મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ તેને થાળું કરી તેનું સેવન કરો.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow