રાજકોટ જસદણ બાયપાસ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ચારને ઇજા

રાજકોટ જસદણ બાયપાસ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ચારને ઇજા

જસદણમાં બાયપાસ રોડ પર આવેલ ખાનપર ચોકડી પાસે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક જસદણની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની ન થતા સેવાભાવી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભાવનગર ખાતે રહેતા સમીરભાઈ અશરફભાઈ બેલીમ, હુસેનશાહ પઠાણ, સાતીરભાઈ નવસારભાઈ બાનવા અને શારભાઈ નજીરભાઈ સૈયદ બધા કાર નં. GJ-04DN-8395 લઈને જસદણ તેમના સંબંધીને ત્યાં વ્યાવહારિક કામે આવતા હતા. ત્યારે વહેલી સવારે જસદણના બાયપાસ રોડ પર આવેલી ખાનપર ચોકડી પાસે પહોંચતા આટકોટ સાઈડથી વીંછિયા તરફ જતા ટ્રક નં. GJ-11Z-6566 નાં ચાલકે કારને હડફેટે લેતા કારમાં સવાર ચારેય વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow